________________
339
જૈનયુગ
પરિષદ પણ કરા યા નથી શું ? શું સાહિત્ય પરિષદ આવી રીતે સત્ય પર અસષના પડદા અને અસત્યને સત્ય તરીકે રજી થતી વિગતો પ્રતિ આંખ આાડા કાન કરરી ! આજે તો નાના વારો છે. કાત્રે સૌના પણ આવશે તે પણ શું ભૂલી શકાય તેમ છે !
કથામાં ઐતિહાસિક વ્યક્તિઓ પર આક્ષેપો ન મૂકાય તેવા પ્રકારે કાંઇ કરવાની જરૂર તે સૌને લાગરોજ. જો સાહિત્ય પરિષદ આવી વિકૃત કળાને સાચી કળા માનતી હાય તા ‘ સાક્ષરે ’ કેવા વિપરીત અનેલ છે તેના તાલ જનસમાજ કરી શેરી. વિચાર સહિષ્ણુતાના જમાનામાં આ પ્રકારે સાંપ્રદાયિક રીત પ્રત્યે આક્ષેપ પ્રક્ષેપ કરવાથી કામી વખવાદ વધે અને આમ સાંપ્રદાયિક જડતા પણ તીવ્ર પ્રકારનાં અને તે તેમાં કાંઇ આશ્ચય ન થાય ! વિચારસહિ. સુતાના જાના હેઠળ આવું પીંગ નમાવી લેવાય તે
ગમ ૧૯૮૩ આવા સોગામાં શું ઇષ્ટ છે ખરું વિચારવિનિમય અને વિચારસહિષ્ણુતા આમ કરવાથી વધે તેમ બની શકે ખરું ? તેમ કદી ન ખતે; અને કામી ભાવના તીવ્ર તેમજ જડ પણ બન્ને તે તેથી પ્રશ્નને પદ્મ નુકશાનજ છે. આ સર્વ રીતે વિચાર કરતાં આ જો તે પરિષદ કાંઇ ન કરે તેા પણ ઐતિહાસિક નવલ-વસ્તુસ્થિતિ ઉપેક્ષણીય નથી. માટે સા સાક્ષર, અતિહાસિક સત્યના સંશોધન આદિ વિચાર કરીશ ! કે આ પ્રસંગે કયા પ્રકારના ‘ સેઇફ્ટી વાલ્વ’ યા સ’રરક્ષક ઉપાય યોજવા જરૂરનો છે. આ સવાલ ચુંવાળી ચામડીને કહી કાઢી નાંખવા જેવા પણ નથી, કેમકે તેમાં પ્રજાના વિકાસ કરવાને બદલે હાનિકારક જે તત્વા રહેલ છે તે તેની અસર કેાને કાઇ પ્રકારે અવશ્ય કરશેજ. આ વસ્તુ હવે સૌ સમજી લે અને તે અટકાવવા સચોટ આંટાલન મચાવે તેમ અમે ઇચ્છીએ છીયે.
--સુપાયા તા. ૧૮-૩-૧૭