________________
૩૮
જૈનયુગ
ડ
અાથી જો આ પ્રશ્ન વિચાયી હત ના જૈન મુનિ સમાજ અને જૈન ધર્મ ક્રિષે આવા ન છાજતા ત્રાં ન કરત. પરંતુ પ્રતિાસને નામે એ વાત્ત એટલેથીજ સમાપ્ત નથી થતી. વાર્તાના ખીજા ભાગમાં ના લેખકે વળી જૂદીજ રગ ખત્મે છે. રામના નામે જૅમ પત્થર તર્યાં તેમ તે પણ જૈનમુનિના
ફાગણ ૧૯૮૩
કામણના પ્રતાપે પત્થરની શીલાઓને પણ પ્રવાસ કરતી દેખાડે છે. પરંતુ બહુ વિસ્તાર થઇ જવાના ભયથી એ પ્રસંગ ખાવતા અંક માટે મુલતવી રાખવાની અમને ફરજ પડે છે.
—જૈન તા. ૬-૩–૨\9
જૈન મુનિનાં કહેવાતાં કામસૂ-મગ્ર
(૨)
પાટણમાં ધર્મયુદ્ધ જામ્યું છે. હેમસૂરીજીનું હડહડતું અપમાન થયું છે...અને સાધ્વીએ પણ વાદમાં હારી ચૂકી છે...હેમસૂરીજી મચલ શાંતિથી બાળ ગઠવતા જાય છે. '' મા પ્રમાણે બબ્બે મહિના ની ગયા. અહિસાપાદી ના લાગ આવે તે હિંસા કરતાં પણ અચકાતા નથી, એ કથનને હવે એક પ્રસંગ વડે સિદ્ધ તા કરવું જ જોઈએ, નહિં તાર લેખકની રચનામાં ઍટલી ગૃપ રહી જાય. “ભાર”ના લેખક એક નિર્મૂલ પ્રસંગત પોતાની પીછીયા આ પ્રમાણે રંગે છે.—
નાના ઉંચાં દેરાં અને મુનિએના વિહાર લેખકતે શલ્યની જેમ ખૂંચતા હાય એ સિવાય આ પ્રસંગના બીને દૈતુ નથી. પોતાનાં રાગદ્વેષને સાકાર કરી બતાવવાની તાલાવેલીમાં ભાવા લેખા ભૂતકા ળ તેમજ વર્તમાનકાળની પરિસ્થિતિને પગ કેવી કદરૂપી બનાવી છે તેને આ એક નમુના છે, આજના આજના હિંદુ-મુસલમાનાની જેમ તે વખતે જાણે
ના અને પા વચ્ચે. ભારે કામી વખવાદ યાતી બેગવતા હોય એમ લેખ માની લીધુ છે. પરંતુ વર્તમાન સ્થિતિના વાષા ભૂતકાળને આબાદ બંધ બેસતા કરવા એ કેવળ વાયાતપણું છે. જ્યાં સુઢિના અને મુસદ્દીગીરીના તેજ ચમકતા હોય ત્યાં આ પ્રકારની મારામારી અને કડવારા મેવાંજ જોઇએ એમ શા સારૂ માની લેવું ? ગુજરાતમાં જૂના અને
“ એક સવાર હેમસરના એક વિશ્વ વિદ્યાર્થે બના રસ્તે જતા હતા દૈયપાત્ર ઘરનુ નળીયું પડયું. અને મુનિ
અનુ" બહુ" માધુ સખત વાયું. લોકો એકઠા થઈ ગયા. દુઃખ પામેલા મુનિજીને ઘેરી વળ્યા-લેાહી અટકાવવા ઉપ
ચાર કરવા મડવા. એક પણ કે જે ટાળાની અંદરથી ક્રિયા જનતા વચ્ચે આટલી બધી રે ભેદી
લી વ્યાપી ડ્રાય એમ હજી સુધી જણાયું નથી. જૈન મુનિઓ હમેશાં પોતાની સરળતા અને નિસ્પૃહતાને લીધે સમેવડીઆ જેવા ગણાતા સંપ્રદાયેા તરફથી
એવા પા હતા તે બધા સાંકળે તેમ ચાયા." મુનિ મહારાજશ્રી ! માથે જયા રાખતા હૈ। તે શું ખાટુ' ? આમ રસ્તે જતાં વાગે તે નહીં. જૈનધર્મ ના કહેતા હોય તેા શિવધર્મમાં આવે--ગુરૂ તેઇએ તે નવા રાણી દીક્ષા આપવા તૈયાર છે. * મુનિજીની માડી મી એ વખતે મ્હૉતને નોતરવા જેવી હતી, શ્રાવકો ગુસ્સે થઇ ગયા અને બ્રાહ્મણુ ઉપર તરી પડયા. મુનિછ કરતાં તેને દસગણું વાગી ચૂકયું અને તે એ નાસી છૂટવા પામ્યા ન હેાત તે અહિંસા પરમેાધર્મના ચુસ્ત અનુયાયીઓના હાથે બધા હૈ વો પૂરા થયાનો પત્ર સબવ હતા. નાસતાં નાસતાં એ કે શાપ આપતા ઢાય તેમ બધાને જ ખબર પડશે, તમારાં માં રાં નીચાં ન થાય તે મને સાંભારને’
પણ સત્કાર જ પામ્યા છે. મત, પશ્ કે સત્તાના દુન્યવી લેભે દુન્યવી લાગે તેમને પોતાના ઉચ્ચપથી નીચે ઉતાર્યા છે. એમ કહપવામાં કરોજ માધાર નથી. ઉંચા દેરાં નીચાં કરવાં અને ખેડાં માથાં જટાવાળાં બનાવવાં એ ભાવના કાઇ દિવસે આ હ્રદયમાં ઉગી નથી. દેરાં ભાંગવા અને શીખાને બન્ને દાઢી વધારવાનાં ઝનુન તેા બહુ પાછળની પેદાશ અને છતાંય અપવાદપ એવી દશા કથગિત ડ્રાય તો પણું તેને આ રીતે સમ દ ક ત્રવર્ડ
છે.