SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જેના વિરૂદ્ધ વિષમય સાહિત્ય ૩ર૭ વાનું છે. તેજ દિવસે રાનની બધી તૈયારીઓને ક કરી, ઉપાશ્રયમાં જવાને બદલે તે મહારૂદ્ર નામના શિવલીંગની પૂજા કરવા રવાના થાય છે. લેખકના માનવા પ્રમાણે મુનિમ’ડળના મુત્ત તથા યોજના વગર બર્થે નિવવાથી ડેમમૂરિ∞ તથા તેમના શિષ્યે વ્યાકૂળ બને છે, સામૈયા માટે ગયેલા વર્ષેાડા પા કરે છે અને એ રીતે પાટમાં નવું ધર્મયુદ્ધ મડાય છે. આ ધર્મયુદ્ધનો બધો વ, જૈન સત્તા અને તેમચદ્રાચાર્ય ઉપર ટાળવાના લેખકના ઉદ્દેશ છે. તે એમ કહેવા માગે હું કે તે જૈન મુનિઓએ મેવાડ કુંવરી વ‘નાના લેબ ન રાખ્યા હૈાન ના પાટશુમાં બા કાન ઊતરવા ન પામત-સેકર્ડ, ખાટાને જીવતા બળી મરવું પડ્યું તે પ્રસંગ ઉપસ્થિત ન થાત. પરંતુ અમને લાગે છે કે વદના જેવી સાવ નિર્માલ્ય વાતને લેખક આવું અસાધારણ ગંભીરરૂપ આપવામાં પાતાની બુદ્િ અને વિવેક શક્તિનુંજ નીલામ કરે છે. જૈન મુનિબેને તા શું ! દુનીયાના કાષ્ઠ પશુ ધર્મોચાર્યને પોતાના ધર્મ સિદ્ધતિ પ્રાણ કરતાંષ અધિક પ્રિય હાય એ બનવા જોગ છે, પરંતુ વંદનાના જ પ્રતાપે ધર્મ આગળ વધે-એક રાણી કે મહારાણી વંદના કરવા આવે તેા જ ધર્મશાસન દિગંતના અંત સુધી પ્રચાર પામે એવા મિયા મહ તા / પશુ ડાહ્યા પુરૂષ ન નભાવે. હેમચંદ્રાચાર્ય જેવા કુશળ, પવિત્ર અને પ્રભાવશાળી પુરૂષ આવી સાદી વાત ન સમજના ઢાય એમ માનવાની આપણી સામાન્ય વ્રુદ્ધિ પણ સાફ ના પાડે છે. લેખકને એક બીને ભ્રમ પણ કેટલા વિચિત્ર છે! તે કહે છે કે મેવા કુંવરી જો મુનિવવંદના કરવા આવે ત। મેવાડમાં પદ્મ જૈનધર્મના વિજય વાવટા ફરકતા થઇ જાય ! મેવાડની ધરી જ્યારે ગુજરાતની મહારાણી બની, ગુજરાતમાં વસવાની છે. તે પછી તેની કથા કે ભક્તિ મેવાડમાં શી રીતે ઉપયોગી થાય કે રાા પોતે જો જીનદર્શનમાં ચુસ્ત છે તો પછી મેવાડની એકાદ કુંવરી, પાનાના દેવ-માદના મસ્તક ઉપર ચાવીસે કલાક જળ રડે તો તેથી કરીને સત્તા કે જૈન પ્રભાવને સી ઉપ આવવાની હતી કે મેર ના લેખો ઇતિહાસના એક અભ્યાસી તરીકે નહીં, પણુ સાદી દીક્ષા જેવા પરમ પુનિત પ્રસંગને પણ પુરેપુરા મલીન ચિતરવાના કાર્ડ છે. કાઈ પણ ન મુનિરાજે દીક્ષા આપવાના નિમિત્તે કાઇ પણ નારીને સાત-સાત દિવસ શ્વેતાની શિખ્યા તરીકે રાખી ડ્રાય એવા એક પદ્મ પ્રસંગ ઇતિહાસ, ભાચાર કે વિવિધ ચલમાંથી લેખક બતાવી શકરી ? બન્ને, આ પ્રકારની ભ્રાંતિ રજી. કર્મ વામાં લેખકના કઈ મલિન આશય ન હેાય, પણ એટલું તા. ચાફ્સ છે કે તે જૈન સત્તાને અને ત મુનિઓને બને તેટલી હદે અપમાનિત કરવામાં એક પ્રકારની માજ તેમજ કૃપાનો વા આમસતય મેળવે છે. આાખી ઝમોરની વાર્તો એજ મલિનતરફની નાના પડધા પાડી સ્ત્રી છે. ધાડાં છૂટાં છવામાં વાગોમાંથી પગ ગેજ કનૈયા ટપક - ધર્મ પ્રવર્તનમાં અહિંસાવાદી આ હિંસા કરતાં અચકાતાં નથી.” “ભોળા શમર જળ રેડક નારને જૈન મુનિ શું કરી શકવાના હતા ? - ડૅમ ?” છિ છ પ વનાના મુખ્યા છે કે “ તે ? ” જે કામ પતિ મહારાજ આ રાજવાડી તરફ કે નહીં. નચિત કા કાળી ટીલી આવીજરો ‘વાય ૐ વાહ ! તમે યે હંમરમાં હૂં શ્રદ્ધાવાન જણામો હું ! એ મા મુનિછ તો એમના ઉપાશ્રયે ઉંચા નીચા થતા મારી વૃથા રાઠે જોતા રહેશે, “ કુમા રપાળ મહારાજાને કુલદેવેામાં શ્રદ્દા છતાં હેમસૂરિની વદનામાંથી નવરાશ મળતી નહીં. '' વાર્તાના આ પ્રથમાંશના ઉગારા વિષે વિશેષ થતરણ કરવાની જર નથી. હિંસાવાદી જનોએ પોતાના ધર્મ અને સત્તાને માટે જાણે કે બીજા સંપ્રદાયો ઉપર અમા ચાર ગુજાધી ઢાય એમ સૂચવવાના ચોખ્ખો સંકેતની જણા ભાવે છે. નધર્મના પતિ અને મુનિઓ જાણે સતત્ રાજવાડી-જ્યાં અંતપુર આવી રહેલું ટૅબ ત્યાં હિંસામી અને કામી પાયાની જેમ આંટા મારતા હોય એવા ધ્વની પશુ લેખકે ઉપજાવ્યો છે. વાર્તા આગળ વધે છે તેમ તેમ સંકેતરૂપે ઉચ્ચારેલા સૂચનાને લેખક ઘટનાારા સિદ્ધ કરવા મથે છે. રાજવાઢીમાં મેવાડકુવરી-કુમારપાળતી રાણી ઉતરે છે. ભારાય તેમ રાજ શિવપૂજાનું આહિત્યપુર્ણ પાર્ક છે. જે દિવસે ભારે સમા સાથે નથી. રાણીનું સામૈયું ''
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy