________________
૩૨૬
જૈનયુગ
સમતા કે શાંતિની આરાધના કરવાની હૅાય, મનમાં વિવિધ તર્કવિતર્કોને રાકી, ધમ ખાનમાં પ્રવેશવાનુ` ઢાય ત્યારે ગમે તે શ્રાવક કે શ્રાવિકા પોતાના ઘરના એકાદ મુખ્યમાં, જ્ઞાનના પુસ્તકને સ્થાપનાચાર્ય તરીકે સ્થાપી સામાયિક કરી શકે છે. વૈષ્ણવ મહારાજા એની જેમ જૈન મુનિરાજો કાને પણ પેતાના વંદન કર્વા આવવાની ફરજ નથી પાડતા. અમે આ હકીકતને વસ્તુને વ્યભિચાર કહ્યા છે તેના પણ એજ અથ` છે કે વૈષ્ણવ મહારાજાઓની જેમ જૈન મુનિરાજ્ઞે પશુ એવીજ નિકુશ સત્તા પોતાના અનુયાયીઓ ઉપર ભાગવતા હશે એમ લેખકે પેાતાની મેળે માની લીધું છે. અને એ રીતે જૈન મુનિને જૈન રાખવા છતાં પણ જાણે વસ્તુતઃ વૈષ્ણવના મહારાજા ભૂવા ગાવામી ઢાય તેવા સ્વાંગ સજાળ્યા છે. આને વસ્તુના વ્યભિચાર સિવાય બીજું શું કહી શકાય? આ વૈષ્ણવી રંગઢંગ કેટલી વિલક્ષણ પરાકાકાએ પાંચે છે તે પણ જરા જોવા જેવું
છેઃ
-
ફાગણુ ૧૯૮૩ ઉમરાવેાની સ્ત્રી–દીકરીએ ને ઉપાશ્રયે જવું પડતું. રાજ કુલની નવવધુ પ્રથમ જૈન ધર્મની દીક્ષા લીધા પછી જ અંતઃપુરમાં પ્રવેશે એવી પ્રથાયે ધાડા વખતથી ચરૂ થઈ હતી. અને મેવાડ કુવરીને દીક્ષા આપીહૈ મેવાડ સુધી પોતાના ધર્મની સુગંધ પ્રસરાવવાની મુનિછની ખાસ ગણુત્રી હતી.” આ છેલ્લા વાક્યમાં, જૈન દીક્ષા અને વૈભુવ મહારાજાઓના મત્રદાન ગે એની વચ્ચે જમીન-આસમાન જેટલું અંતર હાવા છતાં આ વાર્તાલેખકના પ્રતાપે એક પ્રકારનું વણ્ ચકર સ્વરૂપ ધારણ કરે છે. દીક્ષાના સબંધમાં લેખકની કેવી કલ્પના હશે તે તેા આખી વાર્તાના ચાલીસ ઉપરાંત પૃષ્ટા ઉથલાવવા છતાં, છેક છેવટ સુધી ક ચેસ થતું નથી; છતાં મેવાડી કુવરીનો એ દીક્ષા તરફ જે ઉગ્ર અભાવ અને તિરસ્કાર દેખાઈ આવે છે ને લક્ષમાં લેતાં લેખકે એ દીક્ષાને પણ એક અના ચારનું જ રૂપક આપવાના આડકતરા પ્રયત્ન કર્યા હોય તેમ જણાય છે. રાજા કુમારપાળ તે શ્રી હેમચંદ્રાચાર્યના જમણા હાથ મનાતા પ્રવીણમૂરિજી વચ્ચેના એક વાર્તાલાપ દરમીયાન મુનિશ્રી આ દીક્ષા સૌં કહે છે કે- રાજા ! આવતી કાલના પ્રસંગ ( દીક્ષા પ્રસંગ) તેા પાટણના ઇતિહાસમાં અનુપમ અને અપૂર્વ લેખાવાના. રાણીછને મહાસૂરિજી જાતે વિધિસર દીક્ષા દેવાના. સાત દિવસ પેાતાની શિષ્યા તરીકે રાખી
“ બેટા ! ચેતતી રહેજે હું-એ જૈન સાધુએ કામરુ મળ્યુ કરનારા હૈય છે. '' એ પ્રકારની છેલ્લી સલાહ અને વિદાયગીરી લઈ કુંવરી પાટણ આવવાં નીકળ્યાં. પાઢણુની એ સમયની સ્થિતિ પ્રતિ દાસની દ્રષ્ટિએ લેખક આ પ્રમાણે વધ છે.' એ એવા સમય હતા કે ત્યારે જેન સત્તા એની પરમ રાગે પદોંચી હતી. મહાલે ઉપાય, દેરાસરા નેત્રતા મહાત્રતા, અનુવ્રતા તથા ધર્માંના ગૂઢ રહસ્ય વિહારાના ઉન્નત શિખરા પેાતાની મહત્તા પાકારતા સમજાવી સુમેાધરૂપ અમૃત પાઇ રાણીના હૃદયમાં હતા. શેરીએ શેરીએ નિમાળા વિનાના, શ્વેત વસ્ત્ર- જ્ઞાનદીપક પ્રગઢ કરવાના અને પછી આપ વાજતે ધારી સાધુ વિદ્યારાથી તા જણાતા.......હે. ગાજતે આવી સજોડે વ'ના કરી, મહાસૂરિજીની સૂરિજી જુના વખતના પુરેપમાં રામના પાપ વાશિષ યાચવાના ને પામવાના.' લેખક કહે છે સત્તા ધરાવતા મનાતા હતા. ગુજરાતમાં જૈન ધર્મનાક ક્ખા શબ્દો સાંબળા રાતને સાચ થયા. સાત વિજય કંકા વાગતા હતા ગુજરાત ભ્યારે કુમારપાળે સાત દિવસ સુધી એક પરિણિત વધુને ગુરૂ સમિપ જીતેલા પ્રદેશમાં એના પગ પેસારા થયો હતો પરંતુ રાખવાની સલાહ સાંભળો કાન સર્કાચ ન થાય ? એ ગુજરાત મ્હારની પ્રજા હજી જનમત સંપૂર્ણ રીતે કાચ અને સાત દિવસની અવધી એ જ આ સ્વીકારતી નહીં તેથી મુનિજી રાજ પ્રકરણમાં અવા- દીક્ષાના પ્રત્રમાં રહેલી અનુચિતતા પુરવાર કરવાને રનવાર માથું મારતા અને પોતાના ધર્મની અદૃશ્ય શું ખસ નથી ! વારેવારે જૈન સાધુઓને નીમાળા પુજા બની શકે ત્યાં બધે ફરકાવવા સતત પ્રયત્ન કરી વિનાના-ખેડા માથાવાળા અને ન્હાવા ધાવાની બાધારવા હતા. રાજગામાંએ એમના શબ્દ પ્રભુ આજ્ઞા વાળો'' કહેવા છતાં લેખકને પુરા માલ નથી થતા. પેઠે નાતા અને ઋતઃપુરની સ્ત્રીઓને, સામત- તેને તેા જન સત્તા અને જૈતમતની મશ્કરી કરવા,
**