SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જૈનયુગ તરીકેજ નજરે આવે છે. તેને બ્રાહ્મણુ દંતકથાના ‘ઝમેાર’ પછીજ શિવાલયેાના ઉદ્ધાર કરનારા અત્રે દેખાડવામાં આવે છે. શું તેએ પહેલાં ન્હાતા ઉદ્ધાર કરતા ? અને કર્યાં તે તે કલ્પિત ઝમેાર પછીજ કર્યો? શું છે ઇતિહાસમાં તેવા પુરાવે ? ખુદ્દ હેમચંદ્રાચાર્યતાથી મહારાજ પણ કેવા નિષ્પક્ષપાતી અને સર્વ ધર્મ માટે સમભાવ રાખનારા હતા તે તેમણે સિદ્ધરાજ મહારાજતે આપેલા સજીવની ન્યાયે ધર્મ કરવાના માધ પરથી, અને કુમારપાલ મહારાજના સમયમાં તેમણે રચેલા વીતરાગ સ્તાત્ર અને મહાદેવના પ્રસંગ પરથી સ્પષ્ટ માલમ પડે છે. તેા એવા મહાપુરૂષ જેની સર્વ અમે આશા રાખીએ છીએ કે જૈન ભાઇ આને આથી હવે સાષ થશે અને અમે કાઈ પણ ખાસ દેશીય બુદ્ધિ અને સર્વ શાસ્ત્ર વિશારદતાને માટે કલિ ઇરાદાપુર્વક આ વાર્તા નથીજ છાપી તે વિષે તેમને ખાત્રી થશે કાલ સર્વજ્ઞ'નું આપેલું બિરૂદ યથાર્થજ છે એમ આજે પણ દુનીયાના સમર્થ વિદ્યાના માને છે, અને તેને માટે પૂર્ણ માન ધરાવે છે તેવા મહાપુરૂષને ખેાટાજ સુવર્ણમાલા” રંગમાં આલેખવામાં ધમાધતા કે ધમ દ્વેષ સિવાય અન્ય કયું કારણુ સંભવે ? છેવટમાંયે લેખકે પૂરેપૂરા સતાષ લઇ લેવા લક્ષ મુનિએના લય પેલી બ્રાહ્મણી કથાપરથી કલપ્યા છે. તંત્રી મહાશય, આશા છે કે શાંતિપ્રિય સહિષ્ણુ જૈન કામપર આવા જે અણુધટતા આધાતા થયા છે તે વિષે આપ યાગ્ય કરશે. - મુબઈ, માર્ચ ૧, ૧૯૨૭, માહનલાલ ભગવાનદાસ ઝવેરી. એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રી જૈનશ્વેતાંબર કાન્સ નોંધઃ— જૈન ભાઈ એ કે કાઇપણ ધર્મના અનુયાયીએની ઇરાદાપૂર્વક લાગણી દુભાવવી એવું કદીપણુ અમારા મનમાં હાઈ શકેજ નહિ. સુવર્ણમાલાએ અત્યારસુધી જે પ્રતિ કરી છે તે જોતાં જણુાશે કે તિહાસ અને સાહિત્ય ઉપરના વિદ્વતાપૂર્ણ નિબંધા ઉપરાંત રસમય વાર્તાઓ, નાટકા, કાવ્યા આદિ નિર્દોષ ર્જનાત્મક સાહિત્ય પ્રજાને અર્પવામાં અમારે। પ્રયાસ દિનપરદિન વધતાજ જાય છે. “ઝમેાર”ની એક કલ્પિત વાર્તા તરીકેજ પસદગી થયેલી અને તે પ્રકટ કરતી વખતે અમને સ્વ ફાગણ ૧૯૮૩ ખૈયે ખ્યાલ ન્હાતા કે આ વાર્તાથી જૈન ભાઈઓની લાગણી દુ:ભારશે. પણ આ વાર્તા પ્રકટ થતાંજ મુંબઈની જન કોન્ફરન્સના પ્રતિનિધિ મંડળ તથા સેક્રેટરી તરફથી અમને એમ જણાવવામાં આવ્યું છે કે આ વા જૈન ભાઇ એનીલાગણી અત્યંત દુભાઇ છે, અને મજકુર વાર્તાના અનૈતિહાસિકપણા વિષે તેમણે એક લેખ ‘સુવર્ણમાલા'માં પ્રકટ કરવા પૃચ્છા જણાવી... આ લેખ અમે નિઃસકાચપણે પ્રકટ કરીએ છીએ. સચાલકા: ઇતિહાસને નામે વસ્તુના વ્યભિચાર કથાસાહિત્યમાં કેવળ કલ્પનાના આશ્રયે રચા યેલી કથાઓ કરતાં ઐતિહાસિક વસ્તુના આધારે ઉપજાવેલી વાર્તાઓ વિશેષ આદરણીય મનાય છે. કાલ્પનિક કથાઓના લેખક તે પ્રાયઃ ગગનવિહારી હાય છે–સ'સારનાં સામાન્ય કઠિન સત્યેા અને વહેવારિક મર્યાદાએનાં અધનને ઉવેખી તે પેાતાના જૂદા જ વિશ્વમાં યથેચ્છ વિહરી શકે છે. ઐતિહાસિક પાત્રાના નિર્માતા એટલી છૂટ નથી ભાગવી શકતા. ઇતિહાસના પ્રસંગે! અને તે કાળની પરિસ્થિતિ તેને સ્વૈરવિહાર કરતાં પગલે પગલે રાકી રાખે છે. કલ્પનાસાહિત્યનાં પાત્રા કાંતા પરમ દૈવી અને કાં તે મહાઆસુરી પ્રકૃતિના હાય તા પણ નભાવી લેવાય-વિવિધ દંતકથાઓ પણ તેની અંદર સમાવેશ પામી શકે; પરંતુ ઐતિહાસિક પાત્રાના ચરિત્રચિત્રણમાં એવા એકતરફી ઝાક કેવળ હાસ્યાસ્પદ જ લેખાઇ જાય. સામાન્યતઃ અતિહાસિક નવલકથાના લેખકને શિરે એવડી જવાબદારી રહેલી હેાય છે. ઇતિહાસની સાથે તે સમયના રીતરિવાજ અથવા તે। જે સમાજને ઉદ્દેશી પેાતાના પાત્રાના ક્રમવિકાસ સાધવાના હોય તેમની આચારવિચાર વિષયક વિશિષ્ટતા પણ તેની જાણુમ્હારી ન રહેવી જોઇએ. અતિહાસિક વાર્તાએ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy