SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ ર૧ તેવાં આચરણા કરતાં દેખાડવામાં આવે-એ પ્રમાણે નિર્મૂલ કલ્પનાઓના શ્યામ સાયા હેઠલ પવિત્ર જૈન સાધુએ પર આક્ષેપે કરવામાં આવે તે જૈન સમાજ કદિ પણ સાંખી શકે નહિ', ચંદ્રમામાં પણ કલ'ક હાય માટે પ્રત્યેક મહા પુરૂષમાં પણ કાષ્ટ નહિને કાઈ દેષ વા વિકાર હાય એ પ્રકારનાજ તર્ક જ્ઞાનની જેને ઈશ્વરી નવાજેશ ઢાય એવા અથવા જ્યાં દેષ કલ્પીજ શકાતે ન હાય ત્યાં દોષારોપણ કરી પેાતાના તત્ પ્રકારનાં ખાલિશ સિદ્ધાન્તને સત્ય કરી બતાવવાના આગ્રહથી અને રસપૂર્ણાંક મથનાર સાહિત્યકૈા શું સાહિત્યની પવિત્રતા, વા તેનું ગૌરવ સમજે છે? આજ સુધી સાહિત્ય ક્ષેત્ર પ્રત્યેક પ્રકારની રાગદ્વેષજન્ય મલિનતાથી અતિદૂર અને શાંતિનું ધામ મનાતું તેને આજે આવી વિકૃત કૃતિઓ વડે કેટલે દરજજે અપવિત્ર કરવામાં આવ્યું છે. તંત્રી મહાશય આપ જુએ છે, એમાંનું જરીયે રવીદ્રનાથ ઠાકુર આદિ મહા કવિએ જેણે “ વસુધૈવ રુમ્પમ્ ” એ સૂત્ર અ`ગીકાર કર્યું છે તેમના કાઇપણ ગ્રંથામાં ? ત્યાં તે સહિત્યને પવિત્ર આદર્શોજ જણાય છે. સાહિત્ય સ` દૂષિત વાતાવરણથી પર છે. અમને પૂરેપૂરા વિશ્વાસ છે કે સાહિત્યના સત્યસેવકેા, ગુજરાતના મહારથીએ સાહિત્યની પવિત્રતા જાલવવા માટે પેાતાના એજસ્વી અસ્ર હવે તા સંઘ ચેાજશે. પ્રસ્તુત કથામાં પાટણનાં ધર્મયુદ્ધ શરૂ થયાના ઉલ્લેખ કરનાર લેખક તથા તેના જેવા કલ મબાજોને કરી ધર્મ યુદ્ધ ઉપસ્થિત કરતાં હિંદુામના દીધદર્શી આગેવાના તુરત રાકશે—અનિષ્ટ પરિણામ નિપજાવતાં થભાવશે. સમગ્ર લેખમાં લેખકની મતાન્રુત્તિનું દર્શન સ્થલે ચલે થાય છે, પરંતુ તે પૈકી તેના કેટલાક ઉદ્બારાજ દૃષ્ટાંત રૂપે અત્રે મુકીશું. લેખક મેવાડી રાણીને મહાસૂરિજી જે તે વિધિ સર દીક્ષા દેવાના સાત દિવસ પેાતાની શિષ્ય તરીકે રાખી ત્રતા, મહાવ્રતા, અનુવ્રત તે અત્યગા તથા ધર્માંના ગૂઢ રહસ્યો સમાવી સુોધરૂપ અમૃત પાઇ ફાગણ ૧૯૮૩ રાણીના હ્રદયમાં જ્ઞાનદીપક પ્રકટ કરવાના એમ લખે છે. લેખકને મન વ્રત, મહાવ્રત, અનુવત બધું એકી વખતે આપી શકાય એવુંજ છે. અત્ય ́ગ એટલે શું તે તા લેખકજ જાણે. પરંતુ રાણીને પોતાની શિષ્યા તરીકે રાતિદવસ હેમર રાખે એ કલ્પનામાં તે દાટજ વાળ્યા છે. જનની દીક્ષા સાધુ કે સાધ્વી તરીકે લીધા પછી એટલે મહાવ્રતા લીધા પછી ગૃહમાં જવાનું હાયજ નહીં વળી શ્રાવિકા તરીકે પણુ એટલે (અનુવ્રત નહિ પણુ અણુવ્રત લેવાને માટે) તેમજ વંદનાર્થે કોઇપણ સ્ત્રી એકલી સાધુના ઉપાશ્રયમાં સાત દિવસ તે શું પણ એક કલાકે રહી શકે નહિ. જૈન સાધુએ તથા સાધ્વીએાના ઉપાશ્રયા પણ જુદાજ હાય છે તે જૈન સાધુઓના બ્રહ્મચ મહાવ્રતને ભંગ કરનારા અધૃષ્ટતા કલ્પિત પ્રસંગેા કલ્પી જેત સાધુઓને લેખકે ધેર અન્યાય કર્યો છે. લેખક એક સ્થળે આમ લખે છેઃ- એક સવારે હેમરિના એક શિષ્ય વિદ્વારાર્થે નગરના રસ્તે જતેા હતેા (શિષ્યનું નામ હાયજ ક્યાંથી?) દેવયેાગે ઉપરથી ઘરનું નલીયું પડયું અને મુનિજીનું ખેડું માથુ સખ્ત ધવાયું. લાકે એકઠા થઇ ગયા×××એક બ્રાહ્મણુ જે ટાળાની અંદર જોવા બેઠા હતા તે બધા સાંભલે તેમ ખેલ્યા ‘મુનિ મહારાજશ્રી ! માથે જટા રાખતા હૈાતા શું ખાટું આમ રસ્તે જતાં વાગે નહિં. જૈનધર્મ ના કહેતા ઢાય તા શિવધર્મમાં આવેા. ગુરૂ જોઇએ તેા નવારાણી દીક્ષા આપવા તૈયાર છે. બ્રાહ્મણુ નાસી છુટવા ન પામ્યા હૈાત તા ‘અહિંસાપરમેાધર્મઃ”ના ચુસ્ત અનુસંભવ હતા. નાસતા નાસતા એ જાણે શાપ આપતા યાયીઓના હાથે બધાએ દિવસે પૂરા થવાના ઘણા હોય તેમ બ્રાહ્મણ ખેલ્યા હવેજ ખબર પડશે તેા તમારા ઉચા દેરા નીચાં ન થાય તે મને સંભારજો’ બ્રાહ્મણમાં એટલી હિંમત કયાંથી આવી તે સમજાયું જ નહિં. ” ક્યાંથી સમજાય? કલ્પનાના ઘોડાને ધર્મ ઝનુનના ચાબખાથી પૂરપાટ હાંકી મૂક્યા હૈાય ત્યાં ઔચિત્ય અનૌચિત્યનું જ્ઞાન રહેજ ક્યાંથી ? દૃણ્ડી સંન્યાસી, શંકરાચાર્યના અનુયાયીએ તેમજ સમા જી સાધુએ પણ મુંડિત શિવાલા હાય છે એ લેખ કની સ્મૃતિમાંથી સરી ગયું હાય એમ લાગે છે અને
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy