SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ જૈને વિરૂદ્ધ વિષમય સાહિત્ય જૈન વિરૂદ્ધ વિષમય સાહિત્ય. ઝમેરની વાર્તા - અમે ગત માહ માસના અંકમાં તંત્રીની નેંધ નવમીમાં ( પૃ. ૨૫૦ ) જે નોંધ કરી હતી તેમાં રાખેલી આશા પ્રમાણે જૈન સમાજમાં ઉપસ્થિત થયેલા ઉદગાર પૈકી ખાસ કરી “જૈન” અને “સુષા” નામનાં પત્રાએ કરેલા ઉદગારે અત્ર આપીએ છીએ. બીજા લેખકે એ લખેલા લેખો અવકાશના અભાવે અમે આપતા નથી. અત્ર પ્રકટ થતાં લખાણે ઉપરથી સમજી શકાશે કે જૈન સમાજની લાગણીને તીવ્ર અઘાત પહોંચે છે. | મનિમહારાજશ્રી દશનવિજયજીએ મુંબઈમાં આ સંબંધી હેંડબિલ દ્વારા પહેલા પ્રથમ જૈન સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. પછી શ્રીમતી કૅન્ફરન્સે પોતાની એક કમિટી દ્વારા આની ચર્ચા કરી સુવર્ણમાલાના સંચાલક શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજીની સાથે ડેપ્યુટેશનમાં જઈ સર્વ હકીકત સમજાવવાને પહેલે નિર્ણય કરવામાં આવ્યો હતું. તેની રૂએ રા. ચીનુભાઈ લાલભાઈ સેલિસિટર, રા. નરોત્તમ ભગવાનદાસ શાહ અને રા. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલિસિટર (ૉન્ફરન્સના એક જનરલ સેક્રેટરી)નું ડેપ્યુટેશન ઉકત શેઠ પાસે ગયું હતું. ચર્ચા ખૂબ કરી હતી અને તેને પરિણામે એમ કર્યું હતું કે ઝમેરની વાર્તા વિરૂદ્ધ રદીઓ રૂપે જે વક્તવ્ય હોય તે કૅન્ફરન્સ તરફથી આવે, અને તે સુવણમાલાના પછીના અંકમાં સંચાલકની તે પર નોંધ સાથે પ્રસિદ્ધ થાય વગેરે વગેરે. આ રદીઆ રૂપે વક્તવ્ય કૅન્ફરન્સ ઓફિસ તરફથી ગયું તે સુવર્ણમાલાના માધના અંકમાં પ્રકટ થયું છે અને તેની નીચે સંચાલક્ષ્મી નેધ ( પણ અપૂર્ણ આકારમાં) પ્રસિદ્ધ થઈ છે, તે યથાસ્થિત અત્ર અમે પ્રગટ કરીએ છીએ. તત્રી.] ‘ઝમેર સંબંધી વક્તવ્ય શ્રીયુત પુરૂષોત્તમ વિશ્રામ માવજી [ અને રા. “ચન્દ્રકાન્ત સંચાલક, સુવર્ણમાલા.] સુર મહાશય, આપના માસિકના ગત માગસર તથા પિષના ભિન્ન જ્ઞાતિઓ વચ્ચે અવનવું વિષ રેડી રહ્યાં છે. અકામાં “ઝમાર” નામની કથા પ્રકટ કરવામાં આવી તેને અટકાવવાને તો નહિ પરંતુ ગતિમાન કરછે તે ઇરાદાપૂર્વક જેન સાધુઓનું અપમાન કરવાને વાને માસિક અને વર્તમાનપત્રોના જવાબદાર તથા જેનોની પૂર્વ જાહોજલાલી પ્રત્યેની ઈર્ષ્યાથી અધિપતિઓ પણ સહાય આપે એ ઈષ્ટ ગણાય નહિ. જનધર્મ તથા જેનોને લોકની દષ્ટિમાં ઉતારી પાડવાને શું રાસમાલામાં બ્રાહ્મણોની એક દંતકથા મૂલ લખાઈ હોય એમ સ્પષ્ટ સમજાય છે. લેખક મહાશય તરીકે દેખાડવામાં આવે એટલે બસ ! લેખકને પિતાની કદાચ એમ માનતા હોય કે આ પ્રકારે હિંદુ સંગ- કલમ બેલગામ છોડી દેવાની સંપૂર્ણ ટ? એ કલ્પિત ઠન થશે કે શૈવ વા હિંદુધર્મને ઉદ્ધાર થઈ જશે બ્રાહ્મણી દંતકથાના શરીરમાં શું લેખકે વિષમય આત્મા તો તેવા ભ્રમો આપના લોકપ્રસિદ્ધ માસિક જેવા રેડો નથી? શું વિનાશક રંગોથી ચિત્રને અચ્છીમાસિકે તથા જાહેર પત્રાએ સદ્ય નિવારવા અતિ તરેહ ઘુંટવામાં આવ્યું નથી ? શું છે અને દેશના જરૂરી છે. અમને તે લાગે છે કે આવા લેખકોની ઝેરી આભરણથી શણગાર સજવામાં આવ્યો નથી ? બિનજવાબદાર પ્રવૃત્તિઓથી આજે સમસ્ત હિંદમાં આપના ઐતિહાસિક ખ્યાતિવાલા માસિકમાં સ્થલે સ્થલે કમી કલહના ગગનભેદક ધ્વનિ થઈ રહ્યા જ્યાં જગે જગે વાંચક એતિહાસિક તત્વની અપેક્ષા છે તથા પૂરેપૂરી અશાંતિ વ્યાપી રહી છે. તે સમયે રાખે ત્યાં એક સ્થલે શ્રી હેમચંદ્રસૂરિ અને કુમારપાલ બિલકુલ ટ્રક દષ્ટિથી અને તદન સંકુચિત વૃત્તિથી મહારાજનાં અતિહાસિક પાત્રો ઉતારવામાં આવે અને અને સંપૂર્ણ ધર્મધપણુથી લખાએલા લેખ સમસ્ત સાથેજ પ્રવીણસૂરિ, નક્ષત્રસૂરિ, વગેરે પાત્રોની નિરાભારતવર્ષમાં ભિન્ન ભિન્ન કામો વચ્ચે અને ભિન્ન ધાર કલ્પના કરી જનશાસ્ત્રો જેનો પૂર્ણ પ્રતિબંધ કરે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy