________________
હેમચંદ્રાચાર્ય અને રાજાધિરાજ
૩૦૩ પ્રમાણપુર:સર તેઓને કોઈ પણ વાત સમજાવવામાં ૪ રેવાપાલને ત્યાં આવે, તે તેઓ ખોટો દુરાગ્રહ રાખી બેસે તેવા નથી.” ૫ મંજરીની મુલાકાતે.
૨૬-૨૭, ભાઈ કહયાલાલની સાથે આ સંબંધી પત્રવ્ય- આ પ્રસંગે બારિક દૃષ્ટિએ તપાસવા આવશ્યક વહારમાં પણ મેં તો તેમની આજ સજજનતા છે; પરંતુ તે પહેલી એક વાત કહી દઉં. જોઈ. મારા એક પત્રના ઉત્તરમાં તેઓ મને લખે છે – નવલકથાઓ વાંચનારાઓને એ ખ્યાલ “મગ
હેમચંદ્રાચાર્ય વિષે જે કાંઈ પણ મેં લખ્યું જમાં ઠસેલો અવશ્ય હોવો જોઇએ કે-નવલકથાઓ છે–વાર્તામાં કે ગંભીર લેખમાં–તે તેમના સ્મરણાને એટલે લોકોનાં ચિત્તને ખુશ કરે, અને ઉદાસીનતાને શોભાવે એવું છે. પણ મનુષ્ય સ્વભાવથી અપરિચિત મટાડે એવી વાર્તાઓ. વસ્તુ ગમે તેટલું હાનું હોય કે શ્રદ્ધા ચક્ષથીજ જોનાર માણસો તે વિષે કાંઈ પણ પરતુ વાંચનારાઓને રસ ઉત્પન્ન થાય એવા વર્ણન કહે તે હું શું કરું?
પૂર્વેક-ટૂંકમાં કહીએ તો કાવ્યના રસેને પિષવાપૂ“ ગુજરાત” માં મારે વિષે કાંઈ પણ સારું કે વૈક લખાએલી વાર્તા, નવલકથા. આવી કથાઓમાં માઠું ન લખાય, એવી પ્રણાલિકા મેં પાડી છે પણ અયુક્તિ હય, શબ્દલાલિત્ય હાય, ઉત્તેજકતા હોય આપ જે કાંઇપણ લખવા કૃપા કરશે તે વિરૂદ્ધ હશે
અને સરસતા પણ હોય, પરંતુ તેની સાથે એ પણ તો પણ તે “ગુજરાતમાં સ્થાન પામશે. અને નહિં ભૂલવું ન જોઈએ કે નવલકથાનવલકથાઓમાં તફાવત તે હું કઈ બીજા સારા ચોપાનિયામાં પ્રગટ કરાવીશ. હેાય છે કે નવલકથા સામાજિક હોય છે તે કાઈ માટે જરૂર લખી મોકલશો.”
ઐતિહાસિક, જ્યારે કોઈ ધાર્મિક-વૈરાગ્યાત્મિક પણ ભાઈ મુનશીજીના ઉપયુક્ત શબ્દો મને એમ
હોય છે. સામાજિક અને ધાર્મિક નવલકથાઓમાં કહેવાની પ્રેરણા કરે છે કે આ ઐતિહાસિક ચર્ચામાં
સામાજિક અને ધાર્મિકભાવોનું ચિત્ર દેરવામાં આવે તેમનું હૃદય કુટિલ તે નથી જ. તેઓ આટલું લખીને
છે, પરંતુ ઘણે ભાગે તેનાં પાત્રો કાલ્પનિક હોય છે. નથી વિરમ્યા, હેમચંદ્રાચાર્ય વિષે. તેમણે જ્યાં જ્યાં
એતિહાસિક નવલકથાઓનાં પાત્રો હોટે ભાગે સાચાંજ લખ્યું છે, તે સ્થળો બતાવી મને આ સંબંધી લખ
હોય છે. અને સાચાં હોવાં જ જોઈએ. નહિ તો ઈતિહા
સનું જે સત્ય સમાજ સમક્ષ મૂકવાનું છે, તે સત્ય, વામાં વધારે મહેનતથી બચાવવાને શ્રમ પણ લીધે
સત્યરૂપે સમાજ નજ સ્વીકારે. ભાઈ મુનશીની “આ છે. તેમની આ સજજનતાને હું કેમ ભૂલું?
નવલકથા' એક ઐતિહાસિક નવલકથા” છે. આ મારી અન્યાન્ય પ્રવૃત્તિના લીધે મને આશા નહોતી
નવલકથામાંથી ગુજરાતનું ગૌરવ પ્રકટ થાય છે. કે હું “રાજાધિરાજ'ના લેખો આટલા જલદી વાંચી
આ નવલકથા ગુજરાતના રાજાઓની કીતિ અને શકીશ અને તે ઉપર કંઈ લખી શકીશ. છતાં સ
વંસનાં કારણે ઉપસ્થિત કરે છે અને આ નવલભાગ્ય સમય મળ્યો. લેખો વાંચ્યા અને કંઈક લખ
કથા ગુજરાતની અસ્મિતા'નું ચિત્ર આપણી આંખે વાનો પણ પ્રસંગ મળી ગયો.
આગળ ખડું કરે છે. એટલે નવલકથાના હિસાબે હું આ પ્રસંગે કેવળ “રાજાધિરાજ'ના લેખોમાં આમાં અયુક્તિ ભલે હોય, શબ્દલાલિત્ય ભલે ઝળકે, આવેલા હેમચંદ્રસૂરિના સંબંધમાંજ ઉલ્લેખ કરવા ઉત્તેજકતા ભલે ઉભરે અને સરસતા ભલે છલકે; ઇચ્છું છું.
પરંતુ તેમાં અસત્યતાનું કે મનગઢત વાતાનું તે - “રાજાધિરાજના લેખોમાં હેમચંદ્રસૂરિ' આટલા મિશ્રણ ન જ હોવું જોઈએ. જે તેવું હોય તો ઇતિપ્રસંગમાં દેખાવ દે છે –
હાસના ઉપર પાણી જ ફર્ય-ફેરવ્યું કહેવાય. આવી ૧ ભૃગુકચછની બહાર એક ટેકરા ઉપર પ્ર. ૧ લું. અવસ્થામાં બાઈ મુનશીજીની આ નવલકથા અને ૨ દેવભદ્રસૂરિના ઉપાશ્રયમાં, જ્યાં કાક મળે છે , ૧૦મું. ચર્ચાસ્પદ શ્રી હેમચંદ્રસૂરિના પ્રસંગ માટે આપણે ૩ સખીઓ સાથે મંજરી જુએ છે, ત્યાં , ૧૦ , કંઈપણું અનુમાન કે ધોરણ બાંધીએ તેના કરતાં તેની