________________
૩૦૨
જેનયુગ
ફાગણ ૧૯૮૩ પાઠ એ છે કે તેને યોગ્ય કરવામાં આવે છે-કેળવ- છે. એ રીતે જોતાં જાવણિજજાએ નિસાહિઆએ વામાં આવે છે-ઈદ્રિય અને મનને વશ કરીને અબા- નો અર્થ ઇન્દ્રિય અને મન વશ્ય થયેલા હોવાથી ધિત કરવામાં આવે છે તે તે ઇષ્ટસિદ્ધિ કરાવે છે. તેમની પીડાઓથી અબાધિત-નિરાબાધ શરીરવડે
એ અર્થ પણ બંધબેસતેજ છે. દ્વાદશાવર્ત વાંદણામાં “જવણિજજં ચ ભે’ આવે એક વિદ્વાન મુનિરાજ લખે છે કે:-“યાપનીયા છે ત્યાં “જવણિજજ” એટલે યાપનીયં નામ રૂપે છે.
એક યોગ્ય શક્તિ વિશેષ છે કે જે ઈષ્ટકાર્યના પારને વાળને ચેન તત ચાઇની' “પાર પહોંચાય
પહોંચાડે છે. વધુમાં તે મુનિરત્ન લખે છે કે - દ્રવ્ય જે વડે તે' એટલે યોગ્યતા. ગુરૂને સુખશાતા પુછતાં,
ભાવ આરોગ્ય એજ ધાર્મિક ક્રિયાના અને છેવટે સંયમયાત્રા અવ્યાબાધ વર્તે છે તેમ પુછી તેજ
સંસારના પારને પહોંચાડનાર છે. માટે જન શાબ્દિયાત્રાના સાધનભૂત યોગ્યતા-ઈદ્રિય અને મનની કએ થાપનીય’ શબ્દને નિરાબાધ અથમાં રૂઢ કર્યો છે.' પીડાથી રહિતપણું-અબાધિતપણું-નિરાબાધતા વર્તે છેવટે, વિધાન મુનિમહારાજાઓ અને ગૃહસ્થ છે એમ શિષ્ય પુછે છે અને શિષ્યની તેજ યોગ્યતા બંધુઓ આ સંબંધમાં આ માસિકધારા કંઈક વધુ વિષે ગુરૂ પણ સામી પૃચ્છા કરે છે. ગુરૂની સુખ- અજવાળું પાડશે તે લેખક ઉપર ઉપકાર થશે એ શાતાપૃચ્છામાં પણ શરીર નિરાબાધ એવા શબ્દો પ્રાર્થના સાથે વિરમું છું. આશાચંદ્ર..
હેમચંદ્રાચાર્ય અને રાજાધિરાજ,
“ગુજરાતના ગૌરવને પ્રકટ કરનારાં પુસ્તકોમાં એક સંબંધ. આ સંબંધોના લીધે જ હું તેમના ભાઈ કહૈયાલાલ માણેકલાલ મુનશીની “પાટ- સંબંધી કંઈ નથી લખતા” કિંવા હું તેમના મતને ણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ' અગ્રસ્થાન મળતા છું-એટલે હેમચંદ્રાચાર્યે માનસિક વ્યભિચાર ભોગવે છે, એ કેઈથી અજાણ્યું નથી. તેનાજ સેવ્યો, મંજરીને દેવી માની-સરસ્વતી માની તેણીને અનસંધાનમાં રાજાધિરાજને લેખ લખાયો છે. પ્રણામ કર્યા,' ઇત્યાદિ વાતને હું પણ માનું છું; યદ્યપિ કેટલાક સાક્ષરો તરફથી એમ કહેવામાં આવ્યું એવી કલ્પનાઓ કરી કેટલાક મહાનુભાવોએ પિછે કે-આ કૃતિ ચોક્કસ અંગ્રેજી પુસ્તકેન ઉથા તાના સ્વભાવ પ્રમાણે મને પણ સુંદર (8) શબ્દોમાં માત્ર છે; પરંતુ મારી અંગ્રેજીની અનભિજ્ઞતા તે’ નવા, પણ મારે તેમને શું લખવું? જ્યાં “રાસંબંધી કંઈ પણુ અભિપ્રાય આપવાની સ્પષ્ટ ના જાધિરાજ' વાંચવાનેજ પ્રસંગ નહિં પ્રાપ્ત થયેલે, પાડે છે. હું આ લેખમાં જે કંઈ કહેવા ઈચ્છું છું ત્યાં તે સંબંધી વગર અભ્યાસે મારાથી તે વિષયમાં તે રાજાધિરાજ ની નવલકથામાં આવેલા જૈન- ઝીપલાવાયે કેમ? આખરે મારે આ સત્ય “જન પાત્ર-આચાર્ય હેમચંદ્રસૂરિ-સંબંધી છે.
ધી છે. ના તા. ૧૮ નવેમ્બર ૧૯૨૭ ના અંકમાં પ્રકટ ગુજરાતનો નાથ'ની માફક “
રાધિરાજ' માં કરવું પડ્યું. સાથે સાથે ભાઈ કવૈયાલાલની સાક્ષપણ હેમચંદ્રાચાર્યને જે સ્થિતિમાં ઉપસ્થિત કર્યા રતા, અને તેમના સ્વભાવ માટે હું જે કંઈ ધાતો છે, તે સંબંધમાં જૈન સમાજમાં-વિધહસમાજમાં આવ્યો છું, તે આ શબ્દોમાં મેં સ્પષ્ટ કર્યું - કેલાહલ ઉત્પન્ન થયો છે, તે જાણી જ છે. ભાઈ “ભાઈ કનહૈયાલાલની સાક્ષરતા માટે મને સંપૂર્ણ મુનશીજી તે મારા મિત્ર, સાહિત્ય સંસદના સભ્ય માને છે એટલું જ નહિ પરંતુ મારા મિત્ર તરીકે તરીકે તેમનો મારો સંબંધ અને મારા સુરીશ્વર તેમના સ્વભાવને જ્યાં સુધી હું ઓળખી શકી છું, અને સમ્રાટુ માં તેમણે ઉપદુધાત લખેલી, તે પણ ત્યાં સુધી એમ કહી શકું છું કે વ્યાજબી રીતે