________________
આપણું ખમાસમણ અથવા પ્રણિપાત સૂત્ર ઉદ્ભવી શકતું નથી. આ પ્રમાણે અસંબદ્ધ અને જાણપણું શુદ્ધ કરવા મથે છે અને જાણપણું શુદ્ધ પરસ્પર વિરોધપૂર્વક જાણવામાં, માનવામાં અને વર્ત- કર્યા પછી તે પ્રમાણેજ પિતે માને છે અને તે પ્રમાણે વિામાં આવે તે જીવનમાં વક્રતા અને કડવાશજ જ પોતે વર્તે છે. અને એ રીતે એ ત્રણેનું એક પરિણમે છે. પરંતુ જે તે ત્રણે સુસંગત થાય અને પશું થાય છે. તેમાંથી વિરોધ ઉઠી જાય તે પછી જીવનમાં એર ટુંકામાં, જાણપણું–માન્યતા અને વર્તનની
માન્યતા અને વર્તનની મીઠાશ અને મધુરતા આવે છે.
શુદ્ધતા અને સુસંગતપણું (Purity and consiઆટલું વિચાર્યા પછી સમજાયું હશે કે ઉચ્ચ stency of Information, belief and conવર્તન માટે દઢ નિશ્ચય જોઈએ. તે નિશ્ચય દઢ થવા duct) એજ ખરો જીવનમાર્ગ છે. પુરતાં ન્યાયપુર:સર થએલા નિર્ણયો જોઈએ અને બંધુઓ ! તમને આ વિચાર જે યોગ્ય જણાય તેવા નિર્ણય માટે સુવિચારણા જોઈએ અને તે તે, મારી તમને ખાસ વિનંતિ છે કે આવતી કાલે સુવિચારણાની પીઠ પાછળ શુદ્ધ જાણપણું જોઇએ. શરૂ થતા મહા કલ્યાણકારી પર્યુષણ પર્વમાં, તમારું સૌથી પહેલાં આપણું જાણુપણું-આપણી માહીતીઓ વર્તન એવું રાખજો કે જેથી તમારું જીવન કંઇક સર્વ રીતે સંપૂર્ણ કરવા કેશીષ કરવી જોઈએ, નહીં ઉચ્ચગામી થાય. કારણ કે આપણે સારી રીતે તે છેવટે, દુનીઆના-જાણુપર્ણના ભંડોળ સાથે જાણીએ છીએ અને માનીએ છીએ કે તે પર્વમાં સરખાવતાં કંઈક સંતોષ થાય તેટલી તે તે માહીતીએ કરવાની ધાર્મિક ક્રિયાઓ જેવી કે દરરોજ બે વખત હોવી જોઈએ. અને પછી તેની શુદ્ધિ કરવી જોઈએ. પ્રતિક્રમણ કરવાં, પ્રભુ પૂજા કરવી, ચિત્ય પરિપાટીએ કારણ કે અશુદ્ધ અને અપૂર્ણ જાણપણું આપણને જવું, ગુરૂમંડળને વંદના કરવી, પવિત્ર કલ્પસૂત્ર અમાર્ગ-કમાર્ગે દોરી જાય છે. હવે તે જાણપણું એકાગ્ર ચિત્તે સાંભળવું, તપ પચ્ચખાણ કરવાં, સર્વે પૂર્ણ અને શુદ્ધ કરવા માટે-આપણે હાલ કેવાં પગલાં જીવોને ખમાવવા આદિ આપણી શુદ્ધિને અર્થેજ લઇએ છીએ અને કેવાં લેવાં જોઇએ વિગેરે હકી કરવાની કહી છે, અને તેથી જ આત્મશુદ્ધિને હેતુ કતે ઉપર આપણે હવે પછી બીજે વખતે વિચાર નજર આગળ જ રાખી, તે ક્રિયાઓ કરવી તે કરીશું. અત્યારે તે હું ધારું છું કે આટલું બસ છે. આપણું કર્તવ્ય છે અને તમે જરૂર એ પ્રમાણેની ફરજો અંતમાં, શુદ્ધ જાણપણું, શુદ્ધ માન્યતા અને શુદ્ધ જે હંમેશ બજાવતા રહેશે તે તમારું જીવન ઉચ્ચ વર્તન, એ ત્રણેનું સુસંગતપણું જીવનને ઉચ્ચ બનાવે બનવા સાથે, જે સંસ્થાનો તમે આશ્રય લે છે તે છે. ઉચ્ચ જીવનના અભિલાષીઓ પ્રથમ પિતાનું સંસ્થાને હેતુ પણ બર આવશે.
આપણું “ખમાસમણુ” અથવા પ્રણિપાત સૂત્ર. મકર સુવ નીચે પ્રમાણે છે –
પડતાં તે અંગે કંઈક વિચારણા, ચર્ચા, પત્રવ્યવહાર ઈચ્છામિ ખમાસમણ વદિઉં જાણિ. તેમજ હાલની પ્રચલિત પંચતિક્રમણ સૂત્રની ચોપજજાએ નિસહિઆએ મથુએણ વંદામિ ડી આદિનું વાંચન વિગેરે થયાં. છેવટે આશરે બે આ સૂત્રના અર્થને અંગે મને સમજણ ન પડી.'
વર્ષે આ લેખ લખવાનું કાર્ય હસ્તગત થયું. ૪૦ વર્ષની ઉમ્મરે પણ આવું સામાન્ય પણ અતિ મારી મુશ્કેલી માત્ર બે શબ્દોને અંગે હતી અને ઉપયોગી સૂત્ર કમભાગ્યે ન સમજાયું. ધાર્મિક હજી કંઈક છે. તે શબ્દો “જાવણિજજાએ ” અને ક્રિયામાં નિત્ય જરૂરી સૂત્રને અર્થ ઉકેલવામાં મુશ્કેલી “નિસાહિઆએ છે,