SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ S: આ દાખલ કરો તો અળસ, અર રત્નત્રયી ૨૯૭ ચિત્ર! બંધુઓ! શું તેથી નિરાશ થઈ ગયા? લાખો ર્થક અને નિષ્ફળ નીવડે છે. જીવન અધમ બને નિરાશાઓમાં અમર આશાઓ છુપાએલી છે. છે. જીવન નામનું જ હોય છે. અરે–તે તે ધીમું બધુઓ! આશાવાદી બને અને સજજ થાઓ. મરણ જ કહેવાય. ચાલો બીજું દષ્ટાંત લઈએ. ઉદ્યમ કરીશું તો તેમાં પણ સુધારો થઈ શકશે. ઉપરોક્ત છાપ-માહીતીઓ-વીગતોથી બનેલું જાણ- ૨ ધારો કે “મજુરી કરવાથી પૈસા મળે છે' એમ પણું, માન્યતા અને વર્તન સંબંધી હમણાં આપવામાં જાણવામાં આવે ત્યારે “નસીબથી પૈસા મળે આવેલા ટુંક અને ભિન્ન ભિન્ન વર્ણન દરમ્યાન તે છે એમ માનવામાં આવે અને પિસા મેળવવા ત્રણે વચ્ચે કેવો સંબંધ છે તે સમજાવવા પ્રત્યે રસ્તામાં ચાલતા જોશીને પુછવામાં આવે યા સહેજ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જાણપણાને આધાર તે ધનવાની અદેખાઈ કરવામાં આવે અને લઈ, પૂર્વ કાળના કે વર્તમાનકાળના સંસ્કાર અને તેમને લુંટવામાં આવે. લુંટવા જતાં પણ પૈસા વાતાવરણના ગુણદોષોને આધીન થઈને માની લેવામાં મળે કે ન મળે પણ અનીતિ, આળસ, અદેઆવેલી માન્યતાઓથી મોટે ભાગે પ્રેરાએલું કે ઘડા- ખાઈ, હિંસા વગેરે દોષો તે જરૂર જીવનમાં યેલું કે ઘડાતું આપણું વર્તન હોય છે. તે ત્રણે આવે. આ દાખલામાં પણ જાણપણું માન્યતા વચ્ચે દેખાતા સંબંધ કે વિરોધ વિષે હવે પાંચ છ અને વર્તન ત્રણે એક બીજાથી વિરુદ્ધ છે. અને ઉદાહરણ લઈશું, અને તેમાંથી નીકળતા સારના પરિણામે જીવન અધમ બને છે.” સંબંધમાં થોડીક ચર્ચા કરીશું:૧ જીવન સાથે જોડાએલું એવું જે દરદ તે વિષે આ પ્રકારનું જીવન ઘેર જંગલમાં ભુલા પડ્યા એક દષ્ટાંત લઈએ. ધારો કે “દરદ દવાથી જેવું છે. અહીં તહીં ભટકવા છતાંયે જગલમાંથી મટે છે” એવું પુસ્તકોમાંથી કે બીજાઓ પ બહાર નીકળાતું નથી, બહાર નીકળવાના માર્ગ વિનાની સેથી જાણવામાં આવે, ત્યારે “દરદ એની ભુલવણું એજ આવા પ્રકારના જીવનનું સ્વરૂપ છે. મેળે મટી જાય છે અને મટશે” એવું માની નથી હોતો તેમાં રસ કે આનંદ કે નથી થતાં લેવામાં આવે અને તે મતને આગ્રહ કરવામાં તેમાં વિકાસ કે અભિવૃદ્ધિ. પ્રાયઃ કલેશ અને ગુંચઆવે અને ખાનગી જીવન તપાસતાં “દરદ વાડે તેમાં જણાય છે; કારણ કે તેમાં માર્ગ કે મટાડવા દેરા ધાગા કરવામાં આવે” અને સાધનનો અભાવ છે. માર્ગ મળે તો જ ધારેલી જગ્યાએ જઈ શકાય. માર્ગ વગર -ભટકવાનું જ દેરા ધાગા કરતાં કાકતાલીય ન્યાયથી જે કદાચ થાય. અરે માર્ગના અભાન ઉપરાંત દુષ્કર્મ રૂપી દરદ થોડીકવાર માટે પણ શમ્યું તે પાછું અજ્ઞાન હેમ-ઓટો મત અને તેવા મતનો ઘેર રાત્રી હોય અને તેમાં પણ તેના પરિપાકરૂપ આગ્રહ જીવનમાં પેસતાં વાર લાગતી નથી.” અતિ વરસાદ સાથે વાવાઝોડું હોય તે વળી શી દશા થાય ! એ તે વતી હોય તે જ જાણે. અરૂણોદયની આ પ્રમાણે જાણપણું, માન્યતા અને વર્તનમાં વાટ જોતાં બેસી રહેવું જ પડે. પરંતુ પ્રકાશ થતાં સુસંબંધ તે દૂર રહ્યા પણ અસંગતપણું કે વિરોધ ચાલવાને ઉદ્યમ કરવાનું મન થાય-ચાલવા માંડે હેય તે પરિણામ ભયંકર આવે છે. અને માર્ગને ભાન વગર પણ ભટકતાં સદ્ભાગ્યે આ પ્રકારના જીવનમાં વર્તનને આધાર માન્યતા કેઈ માર્ગદર્શક મળી આવે તે જ માર્ગ પ્રાપ્તિ થાય, નથી, માન્યતાનો આધાર માહીતી કે જાણપણું નથી નહીં તે ત્યાં સુધી જીવન ઉદ્દેશ-જીવન લક્ષ્ય સમઅને તમે જાણે છે તેમ પાયા વિનાનું મકાન જ્યા વગર ચોરાશીના ફેરામાં ફરવાનું જ રહ્યું અને જલ્દી પડી જાય છે. વધુમાં તે ત્રણેમાં એક બીજા અજ્ઞાન અને મેહમાં ફસાયેલા જ રહેવાનું થયું. સાથે વિરોધ અને ભિન્નતા હોવાથી તે જીવન નિર- ચાલો એક વધુ દષ્ટાંત લઈએ.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy