________________
'
કિ
જ
જૈનયુગ
ફાગણ ૧૯૮૩ સમજણ વગર દુષ્કર્મોજ કર્યા કરીએ છીએ-વાહ દઢનિશ્રયના અભાવે, તે જ માન્યતાઓ પાછી આપમાયા ! તું અસત્યસ્વરૂપ હોવા છતાં અહીં તો તું રાજ્ય ગુને કનડશે. કારણ કે આપણું મન સર્પની માફક ભોગવે છે !!!
વાંકું ચાલે છે અને આપણે બહિરાભા મમત્વના
મદથી ઘેરાયેલો છે. આપણી માન્યતાઓમાં અનેક પણ તમે પુછશો કે આ કષાયયુક્ત વર્તનને
મિથ્યાત્વો-અસત્ય વાસ કરે છે. સત્યમાં અસત્યને પ્રેરનાર કેશુ? સ્થૂલ ક્રિયાને પ્રેરનાર સુમક્રિયા
અને અસત્યમાં સત્યને ભાસ થવાથી વસ્તુસ્વરૂપનું આપણું આંતરજીવન-આપણું મન અને તેની કલ્પનાઓ અને તે કલ્પનાએ સ્વીકારનાર આપણું હૃદય;
ભાન થઈ શકતું નથી. અસતમાં વિશ્વાસ થાય છે એક શબ્દમાં કહું તે આપણી માન્યતાઓ(Beliefs).
અને સતમાં અવિશ્વાસ થાય છે અને આપણું આ માન્યતાઓ આપણું વર્તન-આપણે વ્યવહાર
માન્યતાઓ તે મુજબ દૃઢ થાય છે. પરંતુ આ રચે છે-ઘડે છે. એકવાર ક્રિયા થઈ અને તેનું પુન: માન્યતાઓ
માન્યતાઓ બંધાઈ કયાંથી એ પ્રશ્ન હવે ઉપસ્થિત રાવર્તન થયું કે તે ક્રિયામાં બળ આવતું જાય છે, થાય છે. જવાબ અજ છે કે આપણે જાણપણુ તે એટલે સુધી કે તે ટેવ કે આદત પ્રતિ 1. (Information) or knoweledge અને આપણું ભાવનું ૨૫ પકડે છે. આપણી પ્રકૃતિના-
૨નાં મળ રાગદ્વેષ (Attachment, Hatred) તેનાં કારણ છે. તપાસીશું તે તે ક્રિયાના પુનરાવર્તનમાં-અને તે રાગદ્વેષની ચર્ચા હાલ તુરત મુલત્વી રાખી માત્ર ક્રિયાનાં શરૂઆતમાં જ, તે જણાશે--કાંઈપણ દુવ્યું. આપણે જાણપણું હવે તપાસીશું. સન એકવાર કર્યું-સેવ્યું કે માર્ગ ખુલ્લો થયો, બીજી
ઈદ્રિયો અને મનદ્વારા પ્રાપ્ત થએલું આપણું વાર-ત્રીજીવાર કરતાં અનેકવાર અને છેવટે આદત, ટેવ કે પ્રકૃતિ ઘડાઈ જાય છે. આ પ્રકૃતિ ઘડનારી
જાણપણું કેટલું બધું અધુરું અને સદોષ છે ? આપણું ક્રિયાઓને પ્રેરનાર આપણું માન્યતાઓ છે અને હવે
ઈદ્રિયો અને મને કેટલાં બધાં અવિકસિત અને આપણે તેની પરીક્ષા કરવાની છે. માન્યતાઓના
નિર્બળ છે તે તે તમે શિખ્યા છે. અમુક અદેલને ભંડાર તપાસવાના છે. તેમાં ખરા શીક્કા છે કે બેટાં
વાળો જ પ્રકાશ આપણી આંખમાં પેસી શકે, કાન રત્ન છે કે કાંકરા તે જોવાનું છે! મન જે ન કરે
પણ અમુક જ આંદોલને સાંભળી શકે. વધારે સંતે એ છું. કયાં તેને ન્યાયશાસ્ત્રને પૂછવા જવું છે?
ખ્યાનાં આંદોલને આંખ અને કાનને ઇજા કરે. અને એ તો રૂછ્યું તે માન્યું! જે આપણા મગજે એક
તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયોનું અને મનનું. કેટલી કલ્પના ઉઠાવી અને જે તે આપણે સ્વભાનવગર
બધી અપૂર્ણતા અને નિર્બળતા ! દુનીઆના બધા માની લીધી-સ્વીકારી લીધી તે તે સ્વચ્છેદ કહી
પદાર્થો આપણે જાણી શકતા નથી. માત્ર થોડાક જ શકાય. અરે એવી અનેક માન્યતાઓ આપણે સ્વ
પદાર્થો આપણી ઇકિ અને મન ઉપર જેવી છાપ છંદપૂર્વક માની લીધી કે જેને માટે નથી દલીલ કે
પાડે તેવી જ છાપથી બનેલું આપણું જાણપણું હાય નથી યુકિત કે નથી આપ્ત વચન.
છે. છાપ પણ ઝાંખી કે ઉંડી હોઈ શકે. અનંત
વિશ્વના અનંત પદાર્થો પૈકી એક નાની સંખ્યાના જ્યાં સ્મૃતિ, વિચારશક્તિ, વિવેકશક્તિ, નિર્ણય પદાર્થોની અમુક જ બાજુએ આપણું ઉપર પડેલી શક્તિ રીતસર કેળવાતી ન હોય અને કદાચક, સાચી કે ખોટી, ઝાંખી કે ઉડી છાપ-એજ આપણું રૂટિબંધને, અને ગતાનુગતિકપણું વિદ્યમાન હોય આધુનિક જાણપણું. તેને જ્ઞાન એવું નામ પણ તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આપણી એ માન્યતાઓ આપી શકાય કે આપણું શબ્દજ્ઞાન, ભાષાજ્ઞાન, પાસેથી, તેઓનાં પ્રમાણપત્રોની, શાંતિના સમયે સાહિત્યજ્ઞાન વિગેરે પણ અધુરાં અને ચેડાં અને તે માગણી કરીશું તે તે માન્યતાઓનો મોટો ભાગ પણ દેલવાળાં, અલ્પ જીવનની અનેક વિટંબણા વરાળ થઈ ઉઠી જશે, પણ આશ્ચર્ય એટલું જ છે કે વચ્ચે કેવું ને કેટલું આવડે? અરે કેવું ખેદજનક
જાણી
" છે