SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયી ખીશું. બીજી રીતે કહીએ તે। જીવન ક્રિયાના જે ભેદ થાય છે રમ અને સૂક્ષ્મ. વર્તન એ સ્થૂલ ક્રિયાનુ એકરૂપ છે. ખાવું, પીવું, ખેલવું, ચાલવુ, દોડવું વિગેરે જે બધું દૃષ્ટિમાં આવે છે, તે આપણી સ્થૂલ ક્રિયા છે. પ્રથમ આપણે આ સ્થૂલ ક્ષિાના સબંધમાં વિચાર ચલાવીશું. મુખ્યપણે, વર્તનરૂપ સ્થૂલ ક્રિયામાં, હાલ સાદાઇ અને સરળતાનાં તવા ઓછાં ગુાય છે. ત્યાં ત્યાં પ્રાયઃ તેમાં કૃત્રિમતા, ાંભર, વકતા (Inconsistency), સળતા, ભિતા અને વિદ્ધતા નજરે પડે છે. નથી હાતાં તેમાં ધ્યેય અે લક્ષ્ય, નથી હતાં તેમાં ક્રમ કે કળા. એકજ વ્યક્તિનાં ખાનગી અને જાઢેર વર્તન જુદાં જુદાં ધાર્મિક સ્થળા અને વ્યાપાર સ્થળામાં પણ તેમજ. સત્ર વધ અને અસંબદ્ધતાનુ` જ રાજ્ય. દાંત દેખાડવાના અને ચાવવાના જુદા. બે તો પોથીમાંરેલા રીંગણાં જેવી જ વાત છે. તે ઉપરાંત વર્તનની વક્રતા અને કૃત્રિમતા એક બે દષ્ટાંતા આપી સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશઃ “એક વખતે એમ જાહેર ખબર દ્વારા જાણુ વામાં આવ્યું કે એક વક્તા અમુક સંસ્થાના વિદ્યાર્થીઓ સમક્ષ મુક વિષય ઉપર ભાષણ આપી. ભાષણના સમયે જણાયું કે તે બાયસુકારે ભાષાને બદલે તે વિદ્યાર્થીબાની મ તેમ પરીક્ષા લેવા માંડી અને તરત જ પરિણામ જાહેર કરી ભાગ્યું કે બે છાની પણ તૈય થયા નથી. અને પાછળથી પોતાના પાસે ખાવનારા માણસને કહ્યું કે હું પરીક્ષા લેવા જ ગયા હતા, અને તે સ'સ્થામાં જોઇએ તેવું શિક્ષણ અપાતું નથી. વન-વક્રતા તે આનું નામ. ” એક વધુ રષ્ટાંત લઇએ. ર એક તીર્થસ્થળની ધર્મશાળામાં થોડા કહેવાતા ાત્રાળુઓ હવાફેર માટે તબીબત સુધારવા ઉતર્યાં હતા. એક મુસાફર ખીજા મુસાફરની ખાડ ખાંપણ કાઢવામાં શૂરા હતા. પેાતે ધર્મ જ કરે છે અને બીજા અધર્મી જ છે એમ જ્યાં ત્યાં બાબર કરતા, મંદિરમાં શગડા કાઢી, ૨૯૫ બાના માણસને ગમે તેટલી હરકત પડે તે તરફ દુર્લક્ષ્ય રાખી-ધર્મિષ્ટપણાના ડાળ રાખનામાં તેનાથી ગારે કચાસ દેખાડવામાં આવતી નહીં. હવે જ્યારે તે દંભી માણસનું ખાનગી જીવન તપાસવામાં બાળ્યું ત્યારે જણાયું કે તે અમુક દુસન સેવતો હતા. જા બધું શું બતાવે છે કે કયાં પવિત્ર તીર્થ સ્થળ, કાં ધર્મશાળા, ક્યાં હવા ફેર, ક્યાં દંભ, ક્યાં બીજાના દોષ કાઢવાની વૃત્તિ અને કયાં દુસન, 39 હવે વધારે ઉદાહરણા આપી તમને હું કટાળા આપીશ નહીં. કારણ કે આધુનિક સમયમાં કપટ અને વક્રતાવાળા, માયાથી ભરેલા વર્તનના આવા બનાવા ડગલે ડગલે પળે પળે આપણા દષ્ટિપથમાં આવે છે. આપણા વનને લગતી સ` ક્રિયા કરનાર આપણે જીવ કે આત્મા જ છે. અને ખાપણ, આત્મા શુદ્ધ નહીં હાવાથી, રાગદ્વેષથી કલુષિત હેાવાથી, માપણી ક્રિયાઓ પણ તેવીજ રીતે કલુષિત થાય છે, અને આપણા વર્તનમાં તે રાગદ્વેષનાં સ્વરૂપો જેવાં કે ક્રોધ, માન, લેાભ અને માયા ઉતરે છે. આ હેલા કપરૂપી કયાય ના આધુનિક જીવનમાં પોતાની દઃ બધારની સત્તા જમાવી ભેટ છે અને તેને લીધે અનેક ખરાબ કામ કરવા તરા આપણે મળીએ છીએ. સંક્ષે ૫માં પેાતાના અનેક પ્રકારના દેજે! છુપાવવા સારૂ, સમાજસેવાના માય લેવા જેવું વર્તન પૐ સ્થળે જોવામાં આવે છે.દુની વીભાગળ ધસે છે તે જોવું નહીં-રેતે વિષે પરિચિત રહેવું અને સમાજના નેતાનું પદ ભોગવવું અને કપટભાવપૂર્વક તે નીભાવવા ધડભાંગ કંરવી ને ક યોગ્ય કહેવાય નહીં. તેથી તે અહુ'પદ બળવાન સત્તા ભેગવે છે અને અંતે સમાજ છિન્નભિન્ન થાય છે. અત્યારે આપણા સમાજમાં સર્વત્ર શું કØાય છે ત્રિકાળ અખાધ્ય સિદ્ધાંતા એક બાજી અને બીજી બાજુ અનેક રૂઢિબંધના, ગતાનુગિતકપણુ, અંધશ્રદ્ધામયવન, પેાતાના જ કકકા ખરા કરાવવા જેટલા કદાઅ. પરિણામ એ આવ્યું છે કે આપણે વિવેક વગર
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy