________________
જેનયુગ
૨૯૪.
ફાગણ ૧૯૮૩ રોને અંગે જે કંઇ પ્રશ્ન પુછવા હોય તે પૂછી જીવન-વિકાસ માટે એટલું બધું ઉપયોગી છે કે તેની શકશે અને તે વખતે તમારા પ્રશ્નના ખુલાસા કિમત આંકવી પણ અતિ મુકેલ છે. અને તેથી જ આપવા હું મારાથી બનતું કરીશ.
આ ‘ત્રિપદી' ને રત્નત્રયી એવું મૂલ્યવંતું નામ આપ
વામાં આવ્યું છે. અતિ ઉડે વિચાર કરતાં, “રત્ન' આપણા ગ્રંથમાં ઠેક ઠેકાણે ત્રણ રને વિષે
એવું ઉપનામ પણ તે ગંભીર અને ગહન પદે માટે અતિ રસિક વર્ણન જોવામાં આવે છે. તે એટલાં
ઉતરતું જ જણાશે. બધાં પ્રસિદ્ધ છે કે તેનાં નામ તે દરેક જૈનને, પછી તે અભણ હોય કે બાળક હોય તે પણ, તેને આ મહાપોની મોટી મોટી વ્યાખ્યાઓ આપી, આવડે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને આજે હું શાસ્ત્રાર્થ કરવા નથી માંગતા. શ્રી વિદ્યાનારકી-એ ચાર ગતિમાં પરિભ્રમણ રૂપ આપણો લયમાં વિધર્મના શિક્ષણ અંગે જે સુંદર પ્રબંધ સંસાર છે. તે સંસારનું ચિત્ર આપણે ચાર પાંખ- ચાલે છે તેથી તેવી વ્યાખ્યાઓથી તમે કંઈ અપડીવાળા સાથીઓ કાઢી આલેખીએ છીએ. તે સંસા- રિચિત તો નથી જ. મેક્ષ અને તેનાં સાધનરમાંથી મુક્ત થવું તેનું નામ મોક્ષ. મેક્ષ પ્રાપ્તિના જેવા ગગન-વિહારી અને ગહન વિષય ચર્ચવા માર્ગ તરીકે ત્રણ ચીજ આપણને તીર્થંકર ભગવાન અગાઉ “રત્નત્રયી” એ વિષયની પ્રથમ ભૂમિકા તરીકે, બતાવી ગયા છે. અને તે સમ્યગંદન, સમ્યગ જ્ઞાન પ્રસ્તુત વિષય સાથે સંબંધ ધરાવતા પ્રાથમિક વિચાઅને સમ્યગચારિત્ર છે. અને તેની સ્થાપના, આપણે રોજ, હું આજે રજુ કરવા માંગું છું અને મને સ્વસ્તિક આગળ ત્રણ ઢગલીથી કરીએ છીએ અને આશા છે કે તેથી પ્રસ્તુત વિષય સમજવામાં આપસૌની આગળ બિંદુ સહિત અર્ધ ચંદ્રાકાર કાઢી ણને અનુકુલતા અને સાહાય મળશે; એટલું જ નહિ આપણે મોક્ષને સ્થાપીએ છીએ. સંસારમાંથી મુક્ત પરંતું. સામાન્ય રીતે દષ્ટિગોચર થતાં આપણુ આધુથવા માટે આ ત્રણે સાધનરૂપ છે તે હકીકત હંમેશા નિક વ્યક્તિજીવન અને સામાજિક જીવનને ઉચ્ચ
સ્મૃતિમાં રહે તે માટે આપણે જિનમંદિરમાં પ્રભુની કરવા માટે કેવાં પગલાં લેવાં જોઈએ તે વિચારણામાં દ્રવ્ય પૂજા કરી, ભાવપૂજા કરવાની અગાઉ, આ આવી જાતની ચર્ચા કંઈક અંશે મદદગાર થશે, પ્રમાણે અક્ષત વડે સ્વસ્તિકાદિ કાઢી, તે ઉપર ફળ એવું મારું માનવું છે. અને નેવેદ્ય મુકી, પછી આપણે ભાવપૂજા કરવા ઉત્સાહવાન થઈએ છીએ. અને વળી “નમુથ્થણું ”
| બંધુઓ, જીવવું એ એક અતિગહન ક્રિયા છે અને તે બોલતી વખતે “અપ્પડિય વરનાણુ દંસણ ધરાણ' ક્રિયાને કર્તા આપણે જીવ છે. જન્મથી મરણ પર્યઅપ્રતિહત અને શ્રેષ્ઠ એવા જ્ઞાનદર્શને ધારણ કરવા ન્તના સમયને સામાન્ય રીતે આપણે જીવન એવું વાળા અને “સબનૂર્ણ સબૂદરિસ' સર્વ અને નામ આપીએ છીએ. મનુષ્ય પોતાના ભાનપૂર્વક, સર્વદર્શી એવા અરિહંત ભગવાનના ગુણગાન ગાતાં જે રીતે જીવે છે, તે જ ખરું જીવન છે. તે શિવાગાતાં, “એ ત્રણ રન આપો પ્રભુ મુજને” એમ યનું જીવન નામનું જ છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, આ પ્રસિદ્ધ
આ જીવન મરણનો પ્રશ્ન અતિ ગૂઢ અને આ ત્રણ રેનું રહસ્ય છે તે ચર્યાને આજ
યથી ભરેલો છે, જીવનના બે પ્રકાર છે. બહિર્જીવન પ્રયાસ છે.
અને આંતરજીવન. બહિજીવન-આંતરજીવનનાં ચિન્હ મહા પ્રભાવશાલી નવપદજીમાં પણ આ ત્રણ કે નિશાનીરૂપ છે. એટલે કે બહિર્જીવન આંતરજીવરત્નો ત્રણ સ્થાન ભોગવે છે. આ ત્રણ પદને અર્થ, નો આવિર્ભાવ છે અને તેનાથી જ આંતરજીવન તે ત્રણેને એક બીજા સાથે સંબંધ, તે ત્રણેનું પ્રાયઃ પરખાય છે. આ બહિજીવનને વર્તન, વ્યવહાર સુસંગતપણું અને એકય તેવું રાખવું એ આપણા કે આચરણના (conduct) નામથી આપણે આળ