________________
રત્નત્રયી
૨૯૩
સામાજિક બેંકમાં . મ. શ્વેતાંબર પ્રાંતિક આપવામાં આવ્યું છે. ખાસ નહેામાં તંત્રીસાહેબે પરિષદના પ્રમુખનું ભાષણ ને ચરાવા તથા સ્થાન-શુદ્ધિપર મનનીય નોંધ લખી છે. ચ્યા ખ પશુ કવાસી જૈન પિરષદનો વાસ આપવામાં ખાઓં વાચનીય છે. જૈન સાર્વિષ તથા નામને માટે છે. ફ્રેંચ વિદ્યાર્થી ડૉ. એ. બુનિટી, શત્રુજય કરેલા અવિશ્રાન્ત શ્રમને સાથે વિદ્વાન તંત્રીને મારા પ્રકરણ નામના લેખ તથા ‘ઉત્તમ તનય’તા મહાત્મા સર્વિનન્ય ધન્યવાદ. જૈનાએ જૈનયુગ ખરીદી વાંચી ગાંધીછન' નામના બેખ કર જૈને વાંચવા મંત્રીશ્રીનું ઋણ અદા કરવું જોએ.-મહારાષ્ટ્રીય જોઇએ. ગાંધી વીરચંદ રાધવજીનું ચરિત્ર પણ જન. ૪-૩-૧૭.
રત્નત્રયી. પ્રથમ ભૂમિકા.
( વ્યાખ્યાતા. રા. રા. ઉમેદચંદ દાલચંદ્ર ખરેાડીઆ B. A. )
પ્રિય બધુઓ.
હું આજના વિષય શરૂં કરૂં તે પહેલાં આ સ્થળે કેટલાક પ્રાસ ંગિક ખુલાસેા કરવાની હું જરૂર જોઉં છું:
તા. ૨૦-૧-૩૪ ને દિને શ્રી વિદ્યાલયની હ્યુવસ્થાપક કમીટીએ તમારી સમક્ષ, ાિ ચપર લાક્ષણિક ભાષણા કરાવવા-એવી મતલબના એક અગત્યના રાવ કર્યો.
સદરહુ ઠરાવની નકલ મને તા. ૧૨-૧-૨૫ ને દિને પહોંચાડવામાં આવી. તે વાંચી, મારી જે મને દશા થઈ, તે મેં વળતે દિવસે સેક્રેટરી મહાશયને લખી જણાવી. મજકુર મનેાદશા તમને પણુ અત્રે જણાવી દેવાનું ઉચિત બાર છુંઃ—
મજકુર રાયમાં, ચાર ભાષા કરવાને અંગે માફ પણ નામ વાંચી કે ગક્તિ થયા. ક્રિયારૂચિપર સાકૃતિક ભાષા આાપવા જેટલું સામર્થ્ય, દર તપાસી જોતાં, મારામાં હેાય તેમ ન જણાયું, ત્યારે મારે તે સબંધી ધૃષ્ટતા શા માટે કરવી ? એ ભાવ આવતાં વાર ન લાગી. સાથે સાથે મેનેછલ કર્મોટીએ, એકવાર મારૂં નામ મજકુર ઠરાવમાં મુકયા પછી, અને તેમ કરી મને એક ઉત્તમ પ્રેરક નિમિત્ત આપ્યા પછી, સદરહુ નિમિત્તને, સ્વહિત ખાતર પણ લાભ ન લઉં તે,
પ્રમાદના વધારાજ થાય એમ જાણી વિશેષ વિચાર થતાં, નસબંધી થાક્ત સેવા ખૂનવવાની, મારા પાતાપરના કઈક અવિશ્વાસપૂર્વક, ઈચ્છા થઇ છે.''
બંધુ, આ મનેયા અત્યારે પગુ છું. એટલીજ તીવ્રતાથી અનુભવું છું. સામ વગર, માત્ર શુભ નિમિત્તના જોસથીજ આજનું મારૂં લખાણ લખાયેલું છે.
ક્રિયાશિને લગતા વિષયોની વહેંચણી અગાઉથી નહી થયેલી હેાવાથી, પ્રસ્તુત વિષયની કેટલીક બાબતે પિષ્ટપેષણ જેવી કદાચ થશે તે ભય મારી સામે ઉભા થયા. આખરે ગયા જુલાઇ માસની અધવચમાં, આાજના વિષયનું નામ સુઝી ખાતાં તે પસંદ કરવામાં આવ્યું અને તે ઉપર વિચાર કરવાનું શરૂ કર્યું. આંબાની મતાને લીધે મારૂં વાંચન હાલ ચાર્ડક રહે છે અને તૈથી કરીને આ નિંબધમાં કંઇ નવીનતા, અદ્ભુતતા કે બહુશ્રુતપણું તમને ન જાણાય તે તે માટે પ્રથમથીજ તમારી પાસે ક્ષમા યાગી ઘઉં છું. હું માત્ર એટલુંજ માંગી લઉં છું કે થડા સમય માટે મને સાંભળવા પુરતી ઉદારતા દાખવશે. અને સાંભળી રહ્યા પછી તમે, મારા વિચા
* શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ આપેલું વ્યાખ્યાન.