SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૨૯૨ વિદ્યા, શક્તિ ઘેરઘેર ન જઈ શકે; અને ત્યાં સુધી જ એમનું નૂર જળવાય. ગાલા-ગુલામને ઘેર ગયેલી કાઈ દેવી દેવી રહી શકતીજ નથી; અને રાજાને પરણેલી ગાલી પણ દેવી બને છે. પણ આ વાત કાંઈ ઓછાજ સમાન હક્કવાળા' અને ‘દયાળુ એ’ અને સાહિત્યકારા માને તેમ છે ? દુનિયા જ્યારે ગંધાતા ઉકેડા બની જશે ત્યારે ‘નવી ખેતી’સૂઝશે ! X * X X આજ નવયુગ કે જૈનયુગ? હતા ?....... ફાગણ ૧૯૮૩ આવી શકવાને સ્નેહાધીન વાડીલાલના જયવાદ. (૨) જૈનયુગઃ—(શ્વેતાંબર જૈન ăાન્ફરન્સનું માસિક પત્ર) મુંબઇ. ૨૦ જૈન શ્વેતાંબર ફૅન્સ આપીસ. આ માસિકના “જૈન ઇતિહાસ-સાહિત્ય ખાસ અંક અને સામાજિક અંક” એમ બે અંક અમને મળ્યા છે. શ્રી હેમચન્દ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ નામને છે, તે તેમાં આ વ્યાકરણ સબંધી ધણી સારી મા ૧૪૩ મા પૃષ્ટપર ગુજરાતી'કારે હમારા ખાસ અ’કમાંના ‘મહાવીરઃ Superman' એ લેખને ખાસ મનનીય” જણાવ્યા, અને તે પણ લેખકનું નામ જાણ્યા વગર્-એ કાંઈ જૈનયુગને માટે એછું અભિલેખ શ્રી. મેાતીચ'દ ગીરધરલાલ કાપડીયાએ લખ્યું વંદનીય ન ગણાય,–પણ હું બીજા જ અર્થોમાં ખેલું છું: નવા ઉગવાના જૈનયુગને માટે એ અભિહિતી આપી છે. મુનિશ્રી કલ્યાણુવિજયજીને ‘પાટણુ વંદનીય, નહિ કે ક્રાઇ માસિકવિશેષને માટે ! હું તેા હમને જનયુગ નામ પસંદ આવ્યું—આવી શકયુ તેમાંય ભવિષ્યના હાથ જોઉં છું: નવા ત યુગ જરૂર ઉગવાના છે અને તે પણ જૂનાને ભય કર આગમાં બાળીને! હમને આ નિષે સહ્ય લાગે હમે હજી નવા તે જૂનાના મધ્યમાં ઉભા છે. હમે કહેશેઃ “ જૂતુ શું કામમાં નથી આવતું ? ” હા, ખરેખર કામ લાગે છેઃ કાણુ ના કહે છે ? અંગ્રેજો શું ખાટું કહે છે કે ચીનમાં એમને લખી આપેલા જૂના હકકાતે તેઓ શા માટે છેડે ......જૂનાને વળગે નહિ તેા પેાતાના લાભ કેમ થાય ?...... આ એમનુ' ધર્મશાસ્ત્ર અને આ એમના ધારાશાસ્ત્રીઓનાં તર્કશાસ્ત્રા ! અરે એ તર્કશાસ્ત્રથી તે કાંઈ કાંઇ ધારાશાસ્ત્રી પ્રસિદ્ધિ અને માન પામે, એ શું ત્યાજ્ય તર્કશાસ્ત્ર ગણાય ? જેથી કાંઇ કાંઈ વ્યક્તિએ માલદાર અને પૂજાપાત્ર અને, તે શું ખાટું ધર્મ શાસ્ત્ર ગણાય ?.....બધું એમજ છે. લેાકાના બિચારાના ભાગ છે કે હેમને એક દડાની પેઠે કાઇ આમ તે ક્રાઇ તેમ ફૂંકે અને એના મ્હાતે પોતે મઝા અને કસરત લે! આ છે દુનિયાના ધર્માંનાં દયાશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર ! એ બળ્યા વગર કાં ચૈત્ય પરિપાટી' નામના લેખ પાટણના ઇતિહાસપર નજર નાખે છે. શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઇ તંત્રી સાહેબે પ્રાચીન જૈન પરિષદ' નામના લેખમાં પરિષદ અને વાચના' આ એ શબ્દાના ભેદ જણાવી મગધમાં પણ પ્રાચીનકાળમાં જૈન પરિષદ હતી એમ સિદ્ધ કરી આપ્યું છે. જો કે ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં એક વિદ્વાન લેખકે વલ્લભી અને મથુરાની પરિષદા સ્વીકારી મગધની પરિષદના ઈનકાર કરેલા હતા. સૂશિદાબાદના જગતશેઠની વંશાવલી આપવામાં આવેલી છે. તેમાં એસવાલ અટકના અં આમ આપેલે છે. આજના ઓસવાળ જૈન મારવાડના વૈદિક રજપૂત હતા. એએ જોધપર સ્ટેટમાં આવેલા એશિયન ભાગના રહેવાસી છે. એશિયન ઉપરથી એસવાલ અટક પડી. જૈનાચાય હસમૂરિએ આ લેાકેાને સેાલમી શતાબ્દિના પ્રારંભમાં જૈન દીક્ષા આપી હતી. એ સિવાય સ્વર્ગાવાસી જૈન નાટકકાર ડાહ્યાભાઈ ધેાળશાજી પર પણ એક લેખ છે. ને કેટલાક પ્રાચીન અને ખીજા કાવ્યેા છે. ટૂંકામાં ‘જૈન ઇતિહ્રાસ સાહિત્ય ખાસ અંક, ધણા પરિશ્રમથી તૈયાર કરવામાં આવ્યા છે ને તેમાં શાશ્વત મહત્વના વિષયે આવેલા છે.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy