________________
તત્રીની ધ
૨૮૭
કમિટી સંબંધમાં રા. મોતીચંદભાઈએ જે ગેર (૭) કોઈ પણ સ્થાનના પંચે નાના નાના સમજુત ઉભી કરી છે તે દૂર કરવા અમારું વકતવ્ય ગુન્હાઓ માટે આરોપીને જન્મભર માટે જાતિબહાર સ્થાનાભાવે મેકુફ રાખીએ છીએ. અમે તો આ ન મૂકો. (૮) કેળવણીને ઠરાવ-આ પરિષદ્ દરેક પ્રકરણ સર્વપક્ષને સંતોષ મળે તે રીતે પૂર્ણ થાય પ્રકારની શિક્ષાની સાથે સાથે તેના પ્રમાણાનુસાર એજ અને એજ ઈરછીએ છીએ. એમ થશે માટે પૂરતું ધાર્મિક શિક્ષણ રાખીને એક સ્થાનકવાસી આવેશમય ન થવું એ વાત ઉપરોકત ટેસ્ટ - જન શિક્ષા પ્રચાર વિભાગ સ્થાપિત કરે છે. અને તે ભામાં અમે વ્યક્ત કરી હતી. આગ્રહ તૂટે, શાંત દ્વારા નીચે લખેલાં કાર્યો કરવાની સત્તા જનરલ પ્રકૃતિ ઉદયમાન થાય, સ્વચ્છ અને પ્રેમમય વાતાવરણ કમિટીને આપે છેઃ ૧ ગુરૂકુળ સમાન સંસ્થા સ્થાપન ઉત્પન્ન કરવાના પ્રયત્ન થાય તો એ ઈછા પાર કરવાની જરૂરીયાત આ કોન્ફરન્સ સ્વીકારે છે, અને પાડવામાં વિલંબ ન લાગે, એવો અમને વિશ્વાસ જનરલ કમિટીને સૂચના કરે છે કે ફંડની અનુકૂળતા છે. કવિ ખબરદારે વસન્તોત્સવમાં જેની હોળી કરવી થતાંની સાથે જ ગુરૂકુળ ખોલવામાં આવે; ૨ જ્યાં ઘટે તે બતાવ્યું છે તેમાંથી એકજ કડી અત્ર ઉતા- જ્યાં કેલેજ હોય ત્યાં ત્યાં ઉચ્ચ અને માધ્યમિક રીએ છીએ કે –
શિક્ષણ લેવાવાળા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય દ્રષ, પ્રમાદ, કુસંપ વસે ત્યાં જંપ મળે પળ કોને?
(Boarding House) ખોલવું તથા સ્કોલરશિપ
આપવાની વ્યવસ્થા કરવી, ૩ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે જુગોની સુખ ઘાતક એ મૂરખતાની હેળી !
કરવા માટે ભારતવર્ષથી બહાર જવાવાળા વિદ્યાર્થીઆવો કરીએ આજે ભારતની સૌ અલાબલાની હેળી !
એને લેન (loan) છાત્રવૃત્તિ આપવી. અને કેલે૬ સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ–
જીયન વિદ્યાર્થીને કળાકૌશલ્ય, શિલ્પ અને વિજ્ઞાનની આ સંબંધે ગત પિષના અંકમાં ૨૦૨ માં પૂર્ણ
ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે સ્કોલરશિપ આપવી. ૪ પર જે અમે લખ્યું હતું તેમાં એ પણ હતું કે -
પ્રૌઢ અધ્યાપક અને અધ્યાપિકાઓ તૈયાર કરવી.
( ૫ સ્ત્રી શિક્ષા માટે સમાજની સ્થાપના કરવી. ‘ઠરાવોમાં કેળવણી, હાનિકારક રિવાજે દૂર કરવા જન જ્ઞાનપ્રચારક મંડળ દ્વારા નિશ્ચિત થયેલ વિગેરે સંબંધી ચુપકીદી અમને તાજીબીમાં નાંખે છે.’ ચીજનાને કાર્યમાં પરિણત કરવી તથા જન સાહિ•
આ કથન પર સ્થા. જૈન કે. પ્રકાશના તંત્રીએ ત્યનો પ્રચાર કરવો ૭ હિન્દી અને ગુજરાતી બંને પિતાના ૪-૩-૨૭ ના પત્રથી અમારું ધ્યાન ખેંચી વિભાગ માટે જુદી જુદી સેંટ્રલ લાઈબ્રેરી સ્થાપિત જણાવ્યું કે મુંબઈના અધિવેશન પ્રસંગે કેળવણી કરવી તથા પબ્લિક લાઈબ્રેરીઓમાં જૈન માહિત્યના અને હાનિકારક રિવાજે ઉપર વધારે જોર દેવામાં કબાટો મૂકવા. (૧૨) મહિલા પરિષદના અધિવેશઆવ્યું છે. તે પ્રસંગે લગભગ ૩૨ ઠરાવો પાસ થયા નની ૫ણું આ કોન્ફરન્સને ખર્ચ જરૂર. (૧૭) છે, જેમાંના નં. ૭-૮, ૧૨, ૧૭, ૨૫ અને ૨૮ શ્રાવિકાશ્રમની આવશ્યકતા (૨૫) બાળલગ્ન, કન્યાએ ઠરાવો પતિ ખાસ આપનું લક્ષ ખેંચવામાં આવે વિક્રય, વૃદ્ધવિવાહ, અનેક પત્નિઓ કરવી વગેરે છે, આશા છે કે આથી આપની તાજુબી દૂર થશે.” કુરિવાજો નાબુદ કરવા (૨૮) બ્રહ્મચર્યાશ્રમ અથવા
અમે એ ઠરાવો વાંચ્યા, ને અમારી તાજબી ગુરૂકુળની જરૂર. તે માટે જૈન ટ્રેઇનિંગ કોલેજ સાથે દૂર થઈ છે એટલું જ નહિ પણ ઉલટ અતિ આનદ તેની વ્યવસ્થા; તે માટે નીમેલી કમિટી. થયું છે, અને અમારી અમુક એક પત્રમાં આવેલા આ ઉપરાંત અમે નહિ નેધેલા ઠરાવો એ છે કરાવે તે બધા ઠરાવ હશે એમ સ્વીકારી થયેલી કે જોધપુરના મહારાજાને માદન પશુઓની પિતાના ભૂલ જાહેર કરીએ છીએ. ઉક્ત જે ઠરાવો પર અમારું સ્ટેટમાં હમેશને માટે બંધ કરેલી નીકાસ માટે ધન્યલક્ષ ખેંચ્યું છે તે એ છે કે
વાદ, ભારતના સ્થાનકવાસીઓની ડીરેકટરી દશ દશ