________________
જેનયુગ
ફાગણ ૧૯૮૩
માં સ્થાનિક
અને રાધ દર્શાવ્યો અને આ અનશ સામા પાલન
છે, તે માટે છે પ્રકરણ ૧રની વસ અને માનતા પ્રકરણમાં તે આ પ્રતિનિધિ ઘાટ -
વાર્તાથી બંધાવાને લીધે લોકોને તેમની વાતરીતિ સામે વવા ઘટતું મથન કરે તે સામે કોઈને વાંધે હોઈ શકે નહીં. તીવ્ર વિરોધ જાગ્યા છે. મી. મુનશીએ જે પિતાની વાર્તાની ૫ણ ધાર્મિક ચળવળને રાજકીય ચળવળ સાથે ભેળવી પ્રસ્તાવનામાં, વાચકોએ એ વાર્તાઓનાં પાત્રને સાચાં - દેવામાં ભૂલ થઈ છે, એમ અમારું કહેવું અને માનવું છે, તિહાસિક લેખવાં જોઇતાં નથી, પણ તેમનાં ચરિતામાં રસ અલબત્ત મી. મુનશીએ ઇસ્લામીઓને ત્વરાથી સંખ્યા જમાવવા માટે પોતે કલ્પનાને ઉપયોગ કરેલો છે માટે અને જેને ના સંતેષી પોતાને વિરોધ બતલાવ્યો તેથી કાલ્પનિંક પાત્ર માનવાં ઘટે છે એટલું જ જે સ્પષ્ટ સ્વીકાર્યું કુદરતી રીતે જેનેને ખોટું લાગે, એ ખરું. પણ મી. મુનશી હેત તે કોઈને વાંધો લેવાનું કારણ રહેતે નહિં. પણ મી. યુનીવર્સીટી તરફથી ધારાસભામાં જવા માટે ઉમેદવાર મુનશીએ અવરવર ટીકાબાણે છટવા છતાં એ ખુલાસે તરીકે બહાર પડ્યા એ તકને લાભ લેવા કેડ કસી છે, નહિં કરતાં ઉલટું કર મીનનું અવલંબન કર્યું છે; અલ- એટલે કે સાણસામાં સાપ સપડાતાં તેને વશ કરવાને મેકે બત્ત તેમાં એક અપવાદ તેમણે કરેલ છે. “સ્વમ દૃષ્ટા”માં હાથમાં લીધો છે અને મી. મુનશી સામાં પિતાને વિહઝરત પાક પેગમ્બર સાહેબના સંબંધમાં ઈસ્લામીઓને રાધ દર્શાવ્યું છે, તે માટે જેનેને મુબારકબાદી મળે એવું આશ્ચર્યચક્તિ ત્વરાથી સંતોષવાનું યોગ્ય વિચાર્યું છે. અમે માનતા નથી. ધાર્મિક પ્રકરણમાં મતભેદ હોવાને પરંતુ જેને પણ એજ વાંધો હોવા છતાં તેમને ઘટને કારણે રાજદ્વારી પ્રકરણમાં તે મતભેદના વેરની વસુલાત સંતેષ આપવામાં અસાધારણ વિલંબ લગાડયો છે, તેથી લેવાય તે આવકારદાયી નથી. ઘણું પ્રતિનિધિએ પિતાના કુદરતી રીતે જનોમાં પણ કચવાટ ઉત્પન્ન થયો છે. મી. ધાર્મિક વિચારે પ્રમાણે સમાજ અને સંસારના ઘાટ ઘમુનશીએ જેમ ઈસ્લામીઓને સંતોષ આપવાને ૫ ડાવવા માટે ધારાસભામાં ગયા પછી પ્રયાસ કરે છે તે વિચાર્યું તેમ જૈનેને પણ સંતોષ આપ જોઈતો હતો. જેમ વાંધા પડતા છે તેમજ મતદારે ૫ણું પ્રતિનિધિઓ પણ તેમણે તેમ નથી કર્યું એ સહજ આશ્ચર્યકારક છે. પર પોતાના ધાર્મિક મતને પડઘો પાડવાનું દબાણ કરે જેનેએ તેથી સ્વાભાવિક રીતે પ્રેરાઈને તા. ૨૯-૮-૨૯ને તે પણ યોગ્ય નથી. અમે બંને વસ્તુ નાપસંદ કરીએ છીએ. દિને શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સ પાસે એક કમીટી
અને તે જ પ્રમાણે લેખકે પાત્રોને કલ્પનાના રંગે ચઢાવેલા
અને તેજ પ્રમાણે લખેલા પત્ર નીમાવરાવી અને મી. મુનશી પાસેથી ઘટતો ન્યાય અને હોય ત્યાં તેને સ્વીકાર ન કરવાનો આગ્રહી બને અને સંતોષ મેળવવાને યોગ્ય ચળવળ કરવાની શરૂઆત કરી
ઐતિહાસિક પાત્રને વિકૃત સ્વરૂપમાં રજુ કરવાની જીદ લે હતી. પણ એ સંબંધમાં પ્રસિદ્ધ થયેલા પત્રવ્યવહારથી
તે પણ ઈષ્ટ નથી. પ્રસ્તુત પ્રકરણ સંબંધમાં જેનોએ જન જણાય છે તેમ મી. મુનશીએ આ બાબતને તાત્કાલિક
ગ્રેજ્યુએટને સલાહ આપનારા પત્ર મેક્લાવ્યા છે કે નિકાલ આણવાને અને જેનેને સંતોષ આપવાને ઘણો
મી. મુનશીને તમારે ઉપયુકત કારણે મત ના આપો, લાં વિલંબ લગાડે. એટલે યુનીવર્સીટી તરફની તેમની
એ પગલું અમને ઉપર્યુક્ત લાગતું નથી. તેમ મી. મુનશી ઉમેદવારીને આબાદ મેકે આવતાં જેનોએ પોતાના વિરોધ
જે વિરોધ અટકાવવામાં કુશળ છે તે આ પ્રસંગે કેમ અને ધંધાને મૂર્ત સ્વરૂપ આપવાને અનુકૂળ તક એકદમ
ચૂક્યા તે પણ એક આશ્ચર્ય છે. આવી તકરારેને અંગે હાથમાં લીધી છે. જેનેએ તા. ૧૮ મીની રાત્રે મુંબઈ
બીજાઓ ફાવી જાય છે, જ્યારે નિરર્થક આગ્રહી થવામાં માંગરેલ જન સભાના હોલમાં એક જાહેર સભા ભરી
કઈ જાતનો લાભ કે મહત્તા નથી.” ઠરાવ કર્યો છે કે “દિલગીરી જાહેર કરવા તથા ભવિષ્યમાં ૫ છેવટેતેવાં લખાણે નહી લખવાની ખાત્રી આપવા માટે પૂરતી તક આપ્યા છતાં તેમણે તેમ કર્યું નથી માટે આ સભા અમે હૃદયપૂર્વક એ જણાવીએ છીએ કે “લોક ઠરાવ કરે છે કે જ્યાં સુધી મી. મુનશી સંતોષકારક સમૂહ' ઉછળી જાય એ સ્વાભાવિક છે. ચુંટણીના જવાબ અને ઉપયુક્ત પ્રકારની ખાત્રી ન આપે ત્યાં સુધી . સમયનો મોકો લઈ મી. મુન્શીને મત ન આપવા વિરોધની નિશાની તરીકે જન મતદારોએ મી. મુનશીની
બાબતનો ઠરાવ કરવો એની યોગ્યતા અોગ્યતા માટે તરફેણમાં મત આપો નહીં તેમ મત મેળવી આપવામાં સીધી કે આડકતરી રીતે મદદ આપવી નહીં.” આ સં
મતભેદ હોય. છતાં રા. મુન્શી જેવાએતો સમજુ બંધમાં અમારે એટલું કહેવું જોઇએ કે જેનેનું આ પગલું
થઈ આખી કોમની મુખ્ય લાગણીને માન આપી તેને સહજ છે તેટલું જ અવસરને યોગ્ય નથી. અલબત્ત જનો યોગ્ય રીતે સંતેવી ઘટે અને એક સાક્ષર તરીકે મીલ મુનશી પાસેથી ન્યાય મેળવવા અને સત્ય સ્વીકારા- તેઓએ તે પ્રકારની પ્રામાણિકતા બતાવવી ઘટે.