SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ ૨૮૩ કહી તેની પાસે કરાવવાં એમાં કયો શુદ્ધ આશય તડવિ વિદિત ના છે? તેના જવાબમાં તેમણે જણાવેલું યાદ છે કે , “હેમાચાર્યે પોતાની શાન અને ગૌરવશીલ રાજ્ય- થreમહિfપાલમંદિરે પણ દુનિયા નીતિથી ગુજરાતને કેમ જૈનમતના સામ્રાજ્ય નીચે આપ્યો જમવાઃ ૨ll તે ખાડવાને હોવાથી-કોઇપણુ કાલ્પનિક પુરૂષને એ હાડપિ મમત્ત વાષિર વાદળનચીતરવાની જરૂર જણાઈ કે જેની અધમતાથી હેમાચાર્યની પક્ષ મહત્તા છે તેના કરતાં પણ વધારે તેજસ્વી દેખાય; અને यौ जगाद जयसिंह भपति व्याघ्रसिंह शिशुका જે તે ન કરી શકે તે વધારે સારી રીતે, હેમાચાર્ય , વિતિ રાય ૨૦ કરી શક્યા એ સ્પષ્ટ થઈ શકે. આ માટે જે બીજા પુસ્તકો પ્રગટ થશે તે આ બે વચ્ચે શો ફેર છે અને આ પરથી વાઘ અને સિંહના બચ્ચાનું ઉપનામ શા માટે આનંદસૂરિ કલ્પવાની જરૂર જણાઈ છે તે સ્પષ્ટ આનંદસૂરિ અને અમરસૂરિ, સિદ્ધરાજ જયસિંહ રાજા સમજાશે....... પાસેથી મદમસ્ત વાદીઓને બાલ્યકાળમાં પણ છતી શું આનંદસૂરિ એ કાલ્પનિક જ નામ કે પાત્ર શકવાને લીધે. પામ્યા હતા એ નિશ્ચિત થાય છે. એ છે? મી. મુનશી પોતાના બચાવમાં તેને તેમ ભલે પૈકી આનંદસરિનું નામ સિદ્ધરાજના પિતા કર્ણદેવના જણાવેઅને બીજા જે જનઈતિહાસમાં ઉંડા ઉતરી સમયમાં પોતાનાં પાત્રને માટે સ્વીકારી તે વાઘ કે શકયા નથી તે પણ ભલે તેમ માને, પણ અમને સિંહના બચ્ચાને વાદીઓ સાથે યુદ્ધ ન કરાવતાં તે એમ લાગે છે કે તે આણંદસૂરિ એ નામની પોતાની મનમાનેલી કલ્પનાના બળે અણછાજતા, વ્યક્તિ તે સમયમાં થઈ ગયેલ છે. અને તેને ટૂંક તેમજ જન સાધને માટે કસિત અને નિંદ્ય કાર્યો ઇતિહાસ નીચે પ્રમાણે છે:-- કરતાં મી. મુનશીએ દાખવેલ છે, એમ અમને અમરચંદ્રસૂરિ અને આનંદસૂરિ એ બંને ગુરૂ- લાગે છે ભાઈ હતા તે બંને નાગૅદ્રગ૭માં થએલા મહેદ્ર- હવે આ વાત “પાટણની પ્રભુતા” પર થઈ, સૂરિના શિષ્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેઓ બંનેને ; મા બનને તે સંબંધીને ખુલાસો તે વખતે બહાર પડતાં પડતાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ તરફથી “વ્યા- રહી ગયો. ત્યારપછી હેમાચાયની સરખામણીમાં ઘશિશુક’ (વાઘનું બચ્ચું) અને સિંહશિશુક” (સિંહનું મૂકવા માટે આણંદસૂરિ પિતે મૂકેલ છે એમ મી. બચ્ચે) નાં બિરૂદ મળ્યાં હતાં. આ પૈકી અમરચંદ્ર મરચક મુનશીએ જણાવ્યું હતું, તે શ્રીમદ્દ હેમાચાર્ય સૂરિએ “સિદ્ધાંતાવ’ નામને મહાન ગ્રંથ રચેલો સંબંધમાં પોતે શું કરેલ છે તે તેમનાં ત્યારપછીનાં છે, અને તેમના શિષ્ય હરિભદ્રસૂરિ હતા–તેમના પુસ્તકોમાં મળી આવે છે. મંજરી સાથે સમાગમ શિષ્ય વિજયસેનસૂરિ હતા અને તેમના શિષ્ય ઉદય અને તેથી તેમને થતો વિકાર બતાવ્યો એમાં શું પ્રભસૂરિ હતા કે જે ઉદયપ્રભસૂરિએ ધમાંગ્યુદય હેમાચાર્યની બતાવવા ધારેલી મહત્તાની તેજસ્વીતા મહાકાવ્ય” નામનો વસ્તુપાલ મંત્રીના ચરિત્ર રૂ૫ છે? એ વિષેનું જે પ્રકરણ મી. મુનશીએ લખ્યું તે ગ્રંથ રચ્યો છે. (જુઓ જૈન ધર્મને પ્રાચીન ઇતિ લખતા પહેલાં અમારી સાથે પત્રખ્યવહાર કર્યો હતો હાસ ભાગ ૧ હીરાલાલ હંસરાજ કતમાં અમરચંદ્ર જે જનયુગના પુ. ૧ અંક ૪-૫ માં પ્રકટ થઈ સૂરિ (૧) પૃ. ૫, આનંદસૂરિ (૧) ૫. ૭.). ગયેલ છે; અને અમે અમારા તા. ૩૧-૧૦-૨૨ આ નાગૅદ્રગચ્છના મહેકમરિથી તે વિજયસેન ના પત્રમાં બીજી અનેક બાબતો ઉપરાંત હેમચંદ્ર સૂરિ પર્યંતની પરંપરાનું વર્ણન સંસ્કૃતમાં પ્રાયઃ માટે કપેલે પ્રસંગ જનોના આત્માને દુભવશે” અજૈન કવિ અરિસિંહના સુકતસંકીર્તનમાં ચોથા એમ જણાવી દીધું હતું. છતાં એ મી. મુનશીએ સમાં આપ્યું છે. તેમાં ઉપરોક્ત આનંદ અને તે કપીને લખ્યો ને પ્રકટ કર્યો. એમ કરવામાં અમરસૂરિના સંબંધમાં શાંતિસૂરિના કલોક પછી તેમનું માનસ (mentality ). કેવું હોઈ શકે નીચેના ક આપ્યા છે – એ નિશ્ચિત રીતે અનુમાનમાં આવી શકે તેમ છે,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy