SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આંખે જે ત્યાંથીજ તેના આધાર વધવા માં એ અધાર વધતાં આખામાંથી સાંદર્ય ઘટતું છે, એટલે સ્નેહ સરતા જાય છે. એ એ સરતાં જગતમાં આસુરી માયા વધે છે. એ સ્નેહ સરતાં સવાદ તૂટે છે અને સર્વ કાંઇ અધારે અથડાય છે. આ જગતની ઋધી અથડામણા-બંધુબંધુની, દેશદેશની, પ્રજાપ્રજાની સાથી દૂર નાંજ થાય છે, પશ્ચિમની પ્રજાએ પોતાને આજે સુધરેલી કહેવડાવે છે, પતુ આ સત્ય ને સોંદર્યનુ તત્ત્વ તે ઉધ માર્ગે ખાળે છે. એ તત્ત્વ તા સ્ત છે. પશ્ચિમને તા ભારે એ કરતાં સ્વાર્થ વાકા છે, અને પરિણામે આજે જગતની જુદી જૂદી પ્રજાએ આખીયે જૂદી જૂદી લશ્કરી છાવણીએ રૂપે એકમેક સામે હિયારા ખખડાવે છે. જગતમાં આજે દેશના અંધકાર વધ્યા છે, કારણ કે સ્નેહનાં તેજ તેની માંખમાંથી પારે સમા જાય છે. છે. જાય (૩) ( આશાવરી ) આવા, કરીએ આજે ભારનની સૌ અન્નામલાની કાળા જોજો, દૌડી પણ પરખી નહીં એવા ભલાભલાની ઢાળી! -વે ! જૈનયુગ ફાગણ ૧૯૮૩ કઈ કઈ સદીનાં બાઝમાં હૈયે અવૃષ્ટીમાં ધારાં; કરક થાં, ને કક માં, તે કરા બધાંની ઢાળી! —આવા ! ૧. જૈના અને સી. મુનશીનું પ્રકરણ મી, કનૈયાલાલ માોકલાલ મુનશીનું પાટણની પ્રભુતા' નામનું પુસ્તક તેના · ધનશ્યામ ’એ તખલ્લુસથી બહાર પડયું ત્યારપછી જન કામમાં વશે. ખળભળાટ થયા હતા એ વાત તે વખતના જૈન પત્ર તેમજ અન્ય પત્રા પરથી જણાશે. તેમણે તે વખતે જણાવ્યું હતું કે તારકરથ બ્રહ્માંડ તણે! ના થાભે નિદ્રિત માટે; ઊંડા, કરા ઉર જડતા ભરતી એ નિદ્રાની ઢાળી ! આવે ! - દ્વેષ, પ્રમાદ, કુસપ વસે ત્યાં જંપ મળે પળ કાને ર કરા જુગાની સુખપાતક એ મૂર્ખતાની ઢાળ ! આવે ! વહેમ, ગુલામી, કાયરતા ને નીચ સ્વાની વાર્તા; કરા આત્મદુળ કરતી એ કમકથાની ઢાળા ! —આવા ! પરપોટાનાં માતા જેવી પર બાબાની ભાશા, કરી જીવનજય શ્રીભું કરતી એ પરમાશાની ડટાળા ! આવે ! ઉમાં આનદદાર પ્રભાનાં, વસતા સબળાએ ! આજ દશ બાતમુખડાંની કરા સદાની ઢાળા ! —આવા ! —શ્રી સરકારના વસđાત્સવ'પરના બોજમાંથી. તંત્રીની નોંધ. દિલગીરીનું કારણ મળે એમ છે-અને ને આવે! ખ્યાલ કોઇને પણ આપશે એમ એ ધાર્યું ઢાળતા તેમાં બને તેટલા ફેરફાર કરવામાં મને કાંઈપણ ઉણપ જણાત નહીં. * મારા પોતાના અભિપ્રાય પ્રમાણે જૈન અને ગ્રહણ મનના અનુયાયીઓ વધારે એકઠા થાય સાજ ગુજરાતનું શ્રેય છે એમ હું માનું છું; જૈન અને બૈાધના સ’સ્કારો વડે જ હિંન્દુ સસ્કૃતિ અને હિંદુ શીવનાનું ગાર આટલું ઉચ્ચ છે; અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસના વિજયી દિવસેામાં સત્તા, પ્રભાવ અને વિદ્વત્તા જૈનેમાંજ હતી તે એઇ તેમની પાળી કારકીર્દી મને બારસમી જ લાગે છે, કેટલાક મારા જેનિમત્રાના કહેવાથી મને માલમ પડે છે કે મારી કે પાકુની પ્રભુતા “ નામની ચંપડાંથી એમની કામમાં કાંઇક અસતાષ થયા છે, તેમજ એમ પણ કહેવામાં આવે છે કે આ નવલકથા શ્રાવકોને અને તેમના ધર્મગ અપમાન કરવાના હેતુથી લખાયેલી ઢાયમતિના એમ માનવામાં આવે છે. જે આવા અસતષ થયા હાય ને આમ માનવામાં આવતું ઢાય તો ખરેખર મને ઘણી વિશેષમાં તેમાં મૂકેલા ખાનદર નામના પાત્ર જે જે કાર્યો તે કર્તાએ કરાવ્યાં છે તે ‘તિ કે મદૂત ” એવા એક પ્રકરણના મથાળાને બરાબર સિદ્ધ કરે છે. આવાં કાર્યં તેને અતિ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy