SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીકત પાર્થ અને વીરસ્તાવના શ્રી આનંદઘનજીકૃત પાવું અને વીરસ્તવને. [ આ જનયુગના શ્રી મહાવીર નિર્વાણુ અંક એટલે ગત ભાદ્રપદ અને અશ્વિનના ભેગા અંકમાં પૃ. ૬૬ ઉપર પ્રકટ થયા છે તેમને અર્થ ગદ્યમાં મુનિ મહારાજશ્રી કપૂર વિજયજીએ કરી શેઠ કુંવરજી આણંદજી દ્વારા મોકલ્યા છે તે અન્ન પ્રકટ કરવામાં આવે છે. આના પર સવિસ્તર વિવેચન સુંદર રીતે કરી કાઈ મેકલશે તે વિશેષ આવકારદાયક થશે. ૨૩ પાર્ધસ્તવ, ક્ષીર નીરને સહેજે જૂદાં કરી ક્ષીરને ગ્રહણ કરે છે. ભાવાર્થ-વાણીથી વર્ણવી ન શકાય એવા તેમ સત્ય સ્વાનુભવ જાગૃત થયાથી, વિભાવને તજી અનુપમ ગુણ વાસનાથી ભરપૂર પાર્થ પ્રભુના ચરણ પોતે સ્વભાવને જ રહે છે. ૬ કમળને પ્રેમથી પ્રણમું છું. આપણું મન મધુકર ખરા અનુભવના અભ્યાસથી વાધેલા શુદ્ધ અનુ(ભ્રમર)ની જેમ, પ્રભુના ગુણ મકરંદ (રસ)માં મગ્ન ભાવના યોગે આત્મા સર્વે સંકલ્પ વિકલ્પથી વિરામ બની, અનાદિ દોષ મલીનતાને તજીને સ્ફટિક જેવું પામી શુદ્ધ પરમાત્મ દશાનો આનંદ મેળવે છે. નિર્મળ બને છે. ૧ એવો શુદ્ધ સ્વાનુભવ જાગ્યા-જગાવ્યા વગર શુદ્ધ પ્રભુના પદ-પંકજની નિષ્કામ સેવાથી કશે પરમાત્મ દશાને ઉત્કૃષ્ટ આનંદ યથાર્થ ભાવે કદાપિ મળ-દોષ લાગવાની દહેશત રહેતી નથી. મેળવી શકાતો નથી એમ આનંદધનજી વખાણે છે. તો ભય, દ્વેષને ખેદ (પરિણામની ચંચળતા, અરો ઈતિશમ ચકતા, ને પ્રસ્તુત સત પ્રવૃત્તિમાં આલસ્ય કે કંટાળવા ૨૪ વીરસ્તવ, રૂ૫) એ મનના દુષત્રય દૂર થાય છે. તથા મન જગતના ત્રાણ શરણ આધાર રૂપ, સકળ સામાન્ય વચન કાયાના શુદ્ધ સ્વાભાવિક યોગથી આત્માના કેવળીઓના ઇશ્વર, પ્રાતિહાર્યાદિક પરમવિભૂતિઓના ખરા સુખમાં વધારો થવા પામે છે. ૨ સ્વામી શ્રી મહાવીર પ્રભુ જયવંત વર્તે. તે પ્રભુનું મનમાં રહી સહી સંકુચિતતા (ક્ષુદ્રતા) દૂર થાય સ્વરૂપ અનુભવ મિત્રે યથાર્થ જાણી એકાન્ત હિતછે. તથા શુદ્ધ ઉદાર મૈત્રી, મુદિતા, મધ્યસ્થતા ને બુદ્ધિથી (પરમાર્થ દવે) કાર્યું છે. ૧ કરૂણાભાવ ચિત્તમાં સદા બન્યો રહે છે. ૩ જે મન, વચન (વિચાર વાણી)ને અગોચર છે નિજ આત્મભાવમાં સ્થિરતા-રમણતા સહેજે થવા તે અતીન્દ્રિય પ્રભુનું સ્વરૂપ અનુભવ મિત્રે આત્મીય પામે છે, જેથી જડ વસ્તુ ઉપરની પ્રીતિ સહેજે તૂટે છે- બળથી જાણી પ્રકાર્યું છે. ૨ વિરમે છે. ઔદયિક ભાવે પ્રાપ્ત સારા નરસા નય નિક્ષેપા વડે ને પરોક્ષાદિક પ્રમાણ વડે સંયોગમાં, સમભાવે રહેવાય છે તેથી હર્ષ શોકાદિક જેનું શુદ્ધ સ્વરૂપ લખી શકાતું નથી, તે પરમાત્મતા પરભાવના પ્રપંચથી કાયમ બચી શકાય છે. મેહનો કેવળ અનુભવ સૂર્યના ઝળહળાટ ભર્યા અપાર ને વિવિધ લાલચમાં ફસી જવાતું નથી. ૪ અબાધિત પ્રકાશ વડે સંપૂર્ણ લખી શકાય છે. ૩ એથી આભાની સ્વાભાવિક દશા ચોક્કસ જાગે એવા અલખ, અગોચર ને અનુપમ પરમાત્માનું છે-પ્રગટ થાય છે અને ઉત્તમ અનુપમ શાન્તરસમાં સ્વરૂપ, આત્માની સ્વાભાવિક વિશુદ્ધિ થતાં અનુભમન ઝીલ્યા કરે છે. પર પૌગલિક ભાવમાં લગારે વમાં આવી શકે છે. તે વગર કોઈ તેને ભેદ-પરરાચતું નથી. કેવળ આત્મભાવમાં કાયમ રક્ત (મગ્ન) માર્ચે સમજાવી શકતો નથી તેમજ સઘળાં શા રહે છે. ૫ પણ સંતોષ આપી શકતાં નથી. ૪ આત્મામાં આત્માની સકળ ગુણ-સંપદાનો એથી સઘળાં શાસ્ત્રો માત્ર દિશા-માર્ગ દેખાડી વિરમે અનુભવ કરી શકાય છે. અને પરભાવમાં લગારે છે. આત્માની અગમ વાતને પ્રકાશતાં નથી. સકળ રાગ-રસથી પ્રવર્તવાનું બનતું જ નથી. જેમ હંસ દેવર્જિત હોવાથી સુપ્રસિદ્ધ એવો અનુભવ-મિત્ર
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy