________________
જૈનયુગ
તત્ત્વાર્થસૂત્રનું કર્તૃત્વ
સુન્દર અને સરળ શર્વાય ાિમાં લગભગ ૨૦૦ કોક જેટલા પ્રમાણવાળાં આશરે ૧૩૫૦ સૂવા ગૂંથીને જે મન્ચ દ્વારા જૈન તત્ત્વજ્ઞાનના ચચૈત્ર પ્રકાશ પાડવામાં આવ્યા હાય તે ગ્રન્થ સમસ્ત જૈન સમાજમાં આદરણીય બને એમાં નવાઈ જેવું નથી. તેમાં પણ વળી જ્યારે આ ગ્રન્થ પ્રાચીન સ મયની કૃતિ તરીકે સુપ્રસિદ્ધ હાય અને તેના ઉપર શ્વેતામ્બર અને હિંગમ્બર એ બંને જૈન સમ્પ્રદાયાના પ્રખર પડિતાએ ટીકા રચી હોય ત્યારે બા અન્ય પોતાનાજ સમ્પ્રદાયના આચાર્યની કૃતિ છે એમ સ્થળખાવવા બંને સમ્પ્રદાય એક બીજા સાથે સ્પર્ધા કરે તે બનવા જોગ છે, પરંતુ એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે કેવલ સ્પર્ધા કરવાથી કઇ કાર્યસિદ્ધિ થતી નથી. જે સમ્પ્રદાય આ ગ્રન્થને પેાતાની કૃતિ તરીકે સિદ્ધ કરવા ચ્છિતા ડ્રાય, તેણે તેવાં પ્રમાણેા સાક્ષર-સમૂહ સમક્ષ રજી કરવાં જોઈએ. તેમ થતાં જેનાં પ્રમાણ અને સૂક્તિ ન્યાય દષ્ટિએ વિચારતાં બકાય સિદ્ધ થાય તેના આ ગ્રન્થ રે.
અત્ર એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે આ તત્ત્વાર્થાંધિગમત્ર નામક ગ્રન્થ શ્વેતામ્બર અને દિગમ્બર એમ બે સમ્પ્રદાયામાં જૈન સમાજ વિભક્ત અન્યા તે પૂર્વે રચાયા છે. એટલે આના કર્તા વા ચકવ' શ્રી ઉમાસ્વાતિ ખાસ વૈતામ્બરઃ ખાસ દિગમ્બર હવા નેએ એમ કરી શકાય નિ. કેટલાક વિદ્વાનેાના જે આવા પ્રકારના અભિપ્રાય છે તેના સત્યાસય ઉપર વિશ્વ ઉહાપોહ ન કરવામાં આવે તે પણ આ ગ્રન્થનું વલણ કયા સમ્પ્રદાયને વિશેષ અનુકૂળ છે એ તેા જરૂરજ નક્કી કરી શકાય.
માહે ૧૯૮૩
• ઉતામ્બર મત પ્રમાણે સૂત્રની સંખ્યા ૩૪૪ ની છે, જયારે દિગમ્બર મત પ્રમાણે તે ૩૫૭ છે. વળી કેટઢાંક સુત્રતા પામાં પણ નાવિક્તા છે. હીં. . ૨ સપ્રદાયના કયારે પડયા તે વિષય છે, એટલુંજ નહિ પરત આ અન્ય ક્યારે પણ હક્ક નિર્ણય થયો નથી,
ત્રણ ચાર મહિના ઉપર કોડ વચદ લાશભાઈ જૈન પુસ્તકાદ્વાર ક્ડ તરફથી જે તત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેની પ્રસ્તાવનામાં મેં આ ગ્રન્થનું વલણ શ્વેતામ્બર માન્યતાને વિરાવ અનુકૂળ છે એ વિષયનું દિગ્દર્શન કરાવ્યું છે. આ પૂર્વે આ વિષય પ્રમાણુપુરસ્કર કાઇ અન્ય ગ્રન્થમાં પ્રતિપાદન કરવામાં આવ્યા હાય એમ મારા જખવામાં કે સાંભળવામાં નથી. મારી મન્દ મતિ અનુસાર જે મુક્તિમ્ભા મે માં દર્શાવી છે તેની સ્ટૂલ રૂપરેખા નીચે મુજબ છેઃ—
ચતુર્થાં અધ્યાયના તૃતીય સૂત્રમાં સૂત્રકાર કલ્પાપુત્ર દેવાના ભાર વિભાગા સુચવવાની પ્રતિજ્ઞા કરે છે પરંતુ આ પ્રતિજ્ઞાનું પાલન દિગમ્બીય અન્યમાં થવું તેવામાં આવતું નથી કેમકે ત્યાં તો તેના ૧૯ મા સૂત્રમાં ૧૬ ભેદો બતાવ્યા છે, જ્યારે શ્વેતામ્બ રીય ગ્રન્થમાં તેા તેના ખાર ભેદ્દે બતાવ્યા છે એટલે પ્રતિજ્ઞા-ભ’ગરૂપે પશુથી કાણુ મુક્ત છે. એ સહે લાથી જોઇ શકાય છે.
બીજો મત-ભેદના વિષય એ છે કે કાલને શ્વેતામ્બરા તેને ઔપચારિક માર્ગ છે. ને મૂત્રકાર મુખ્ય દ્રવ્ય તરીકે દિગમ્બશ સ્વીકારે છે, જ્યારે પણ કાલને મુખ્ય રૂપે માનતા હોત તો તેના અવગાહના-ક્ષેત્રનો ઉલ્લેખ કરત તેમજ કાલને લગતું તેને બદલે આ અધ્યાયનાં પ્રારમ્ભમાં આપત. સૂત્ર પચમ અધ્યાયના અન્તિમ ભાગમાં આપ્યું છે
આ ઉપરાંત જિનેશ્વરના ૧૧ પરીષા પૈકી હાવા યા સહન કરવાના પ્રસંગના સમાં રે યુક્તિઓના દિગમ્બરાને બાશ્રય લેવા પડે છે તેના
ન્યાયાચાય . ન્યાયવિશારદ મહેાપાધ્યાય શ્રી યાયિજય પીતે રચેલા અધ્યાત્મમત પરીક્ષામાં સમૂળ પિયા ગ્રસ્ત નિવાસ કર્યાં છે. આ નિસનમાં દણ ન રચાયા તેગાઢાય તો તો. મૂત્રકારનું શ્વેતામ્બર-મત અનુસાર કયત હી. ૨. છે એમ સૂચન થાય છે.