________________
ચિદાન દ॰કૃત સ્વરોદયજ્ઞાન
ઇંગલા, પીંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે, હવે તેના જૂદા જૂદા ગુણુ અને રહેવા સ્થળ ( ૭૩.૧૨
અપાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેક જગથી પરિવર; લેાકલાજ નિવે ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રિત ધાર
૮૨
—અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર એટલે નિયમિત નિંદ્રાના લેનાર, જગતનાં જૈન પ્રીતથી દૂર રહેનાર; ( કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા ) દ્વાકની લજ્જા જેને નથી; ચિત્તે એકાગ્ર કરીને પરમાત્મા માં પ્રીતિ ધરનાર. ૮૨ આશા એક મેક્ષની ઢાય, બીછ દુવિધા નવિ ચિત્ત કૅય, ધ્યાન જોગ જાણા તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ૮૩
—મક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા કેંગ્રે ત્યાગી છે, અને સસારના ભયંકર દુઃખથી નિતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવાને યેાગ્ય જાણવા. ૮૩
પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદ્રા સુણી સમતા રે,
*******......
—પેાતાનાં મુખથી જેણે પરની નિંદાની ત્યાગ કર્યા છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે; સ્ત્રિ, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાના જેણે છેદ કર્યો છે; અને કર્મને પ્રવેશ કરવાના દાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રાષ્ટ્રી રાખ્યાં છે. ૮૪
હરખ શાક હિંદે નવ આણુ, શત્રુ મિત્ર ભરાભર જાણે; પરઆશા તજ રહે નિરાશ, તૈયી ઢાલે ધ્યાન અભ્યાસપ
*
*
*
ધ્યાનાભ્યાસી જે નર હાય, તાકું દુઃખ ઉપજે નિવ કાય; ઈંદ્રાદિક પૂજે તસ પાય, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે ઘટઆય૮૬
*
*
*
મેરા મેરા મત કરે, તેરા નદિ હું કાય; ચિદાનંદ પરિવારકા, બેલા ધ્રુ દિન દય. ૪૮૧ ચિદાનછ પોતાના માને ઉરી છે કાર જીવ! મારૂં મારૂં નહીં કર; તારૂં કાંઇ નથી. હું ચિદાનંદ ! પરિવારને મેળ બે દિવસના છે. ૩૮૧
૧૫
ઐસા ભાવ નિહાર નીત, જે જ્ઞાન ખિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતરાવ વિકાર, ૩૮૨
—એવા ક્ષણિક નિરંતર જોને હું! આત્મા ! જ્ઞાનના વિચાર કરી જ્ઞાન વિચાર કર્યાં વિના (માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકના રહેલા વિકાર મટતા નથી. ૩૮૨
જ્ઞાન રવી વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન, તાસ નિકટ કહે કર્યુંી રહે, મિથ્યાતમ દુઃખ જાન.૩૮૩ —ઝવ ! સમજ જેના કાયમાં જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ થયા છે, અને જેના હૃદયમાં વૈરાગ્ય
મિથ્યાભ્રમરૂપી અંધકારનું દુઃખ. ૩૮૩ રૂપી ચંદ્રના ઉદય થયા છે તેના સમીપ કેમ રહે–શું ? જૈસે 'ચુક ત્યાગ સૈ, વિનસત નાહિં મુગ, દેહ ત્યાગસે' જીવ પુનિ, તૈસે રહત અલગ. ૩૮૬
— જૅમ ચંદ્રાના ત્યાગ કરવાથી સર્પ નાશ પામતા નથી; તેમનો યાગ થવાથી જીવ પણ અલંગ રહે છે. (એટલે કે નાશ પામતે। નથી. ) હીં રેથથી અન્ન ભિન્ન છે; એમ સિહતા કર છે. કેટલાક આત્માએ દેહ અને જીવની ભિન્નતા નથી, દેહના નારા વાથી છવના નારા થાય છે, એમ કહે ૐ તે માત્ર વિકલ્પરૂપ છે; પણ પ્રમાણભૂત નથી. કેમ ? કે તે કાંચળીના નાશથી સર્પના નાશ થયે સમરે છે. અને પ્રત્યક્ષ છે કે સર્પના નારા કાંચ ”ના ત્યાગથી નથી. તેમજ જીવને માટે છે; તે છે તે જીવની કાંચળી છે-કાંચી જ્યાં સુધી સર્પના સ અંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તેની સાથે સાથે છે; તેની પેઠે વળે છે; અને તેની સર્વ ક્રિયા સર્પની ક્રિયાને આધિન છે. સર્પે તેને ત્યાગ કર્યાં પછી એમાંની એક ક્રિયા કાંચળી કરી ચકતી નથી. જે ક્રિયામાં પ્રથમ તે વર્ત્તતી હતી, તે ક્રિયા માત્ર સર્પતી હતી; એમાં કાંચ માત્ર સ ધરૂપ હતી એમજ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે, તેમ વર્તે છે; ચાલે છે; ખેસે છે; ઉઠે છે; એ બધું જીવરૂપ પ્રેરકથી છે; તેના વિયેાગ થયા પછી કંઇ નથી,