SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ માહે ૧૯૮૩ જે નિદ્રાથી બાધા થાય છે તે નિદ્રા-અર્થાત પ્રમત્ત કાલ જ્ઞાનાદિક થી, લહિ આગમ અનુમાન, પણાનું કારણુ-દર્શનાવરણીની વૃદ્ધિ ઈત્યાદિકથી ઉત્પન્ન ગુરૂ કરૂણા કરી કહત હે, શુચિ સ્વરોદય જ્ઞાન. ૯ થતી અથવા અકાળિક નિદ્રા તેને ત્યાગ. કાળજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જન સિદ્ધાંતમાં ૩૪ર-૩૬૪ સ્વરજ્ઞાનનાં સાધન, ગુરૂગમથી ભેદ- કહેલા બોધનાં અનુમાનથી; અને ગુરૂની કૃપાના પ્રાપ્તિ, અમુક ક્રિયા અમુક સ્થિતિમાં કરવાની વાત. પ્રતાપવડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. અમુક સ્વર વગેરેનાં ફલ. કાળજ્ઞાન એ નામને અન્ય દર્શનમાં આયુષ્ય ૩૭૨ નિર્વાણુનાં સાધન ૩૭૨-૩૭૬ અબુધ બુધે જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે-અને તે માનેલું તેનું સ્વરૂપ, ૩૭૭-૩૭૮ યથાર્થ માર્ગની એ શિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથો આધાર પર શિક્ષા. ૩૮૧-૮૦૪ આત્મોપદેશ. પણ લીધે છે એમ કહ્યું. આગમ અનુમાન-એ | (આમાંના કેટલાક પર વિવેચન કરેલું છે તે નીચે શબ્દથી એમ દર્શાવ્યું કે જેનશાસ્ત્રમાં આ વિચારો પ્રમાણે-) ગૌણુતાએ દર્શાવ્યા છે, તેથી મારી દૃષ્ટિએ જ્યાં રૂપાતીત વીતિત મલ, પુર્ણાનંદી ઈશ, જ્યાં જેમ બોધ લીધે તેમ તેમ મેં દર્શાવ્યું છે. ચિદાનંદ તાકં નમત, વિનય સહિત નિજ શીશ. ૮ મારી દષ્ટિ તે અનુમાન છે; કારણ હું આગમને પ્રત્યક્ષ જ્ઞાની નથી. એ હેતુ. ગુરૂ કરૂણા-એ શબ્દોથી –રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેનો નાશ પામે એમ કહ્યું કે કાળ જ્ઞાન અને આગમના અનુમાનથી છે, પુર્ણ આનંદના જે સ્વામી છે; તેનેચિદાનંદજી પિતાનું કહેવાની મારી સમર્થતા ન થાત; કારણ તે મારી મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. કાલ્પનિક દ્રષ્ટિનું જ્ઞાન હતું-પણ તે જ્ઞાનને અનુભવ રૂપાતીત–એ શબ્દથી પરમાત્મદશા પરહિત કરી દેનારી જે ગુરૂ મહારાજની કૃપાદૃષ્ટિ. છે એમ સૂચવ્યું. વીતિતમલ–એ શબ્દથી કમેને સ્વરકા ઉદય પિનિયે. અતિ થિરતા ચિત ધાર, નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે અને સત્યમ્સ• તાથિ શુભાશુભ કીજિયે, ભાવી વસ્તુ વિચાર ૧૦ પુર્ણાનંદી ઈશ—એ શબ્દથી તે દશાના સૂખનું વર્ણન –ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવી કહ્યું કે જયાં સંપૂર્ણ આનંદ છે; તેવું સ્વામીત્વ એમ વસ્તુને વિચાર કરી “શુભાશુભ' એ (કરવું) સૂચવ્યું. રૂ૫ રહિત તો આકાશ પણ છે; એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય-એ આ એ , અતિ થિરતા ચિતધાર-એ વાકથી ચિત્તનું સ્વ અતિ શંકા જવા કહ્યું કે તે દિશામાં આત્મા પુર્ણનન્દને સ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય-યથાયોગ્ય ઇશ્વર છે; અને એવું તેનું રૂપતિતપણે છે, ચિદા- એમ સૂચવ્યું. શુભાશુભ ભાવી વસ્તુ વિચાર–એ શબ્દથી નંદ તાકું નમત–એ શબ્દ વડે પોતાની તે પર નામ એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતિતભૂત છે-અનુભવ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી-સમુચ્ચયે નમસ્કાર કર. કરી જુઓ. ૧૦ વામાં જે ભકિત તેમાં નામ લઈ પિતાનું એકત્વ હવે વિષયને પ્રારંભ કરે છે, દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનયસહિત- નાડી તે તનમાં ઘણી, પણ ચેવિસ પ્રધાન, એ શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભકિતનું તામે નવ પુનિ તાહુમે, તીન અધિક કર જાન. ૧૧ મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. નિજ શીશ-એ –શરીરમાં નાડી તે ઘણી છે, પણ ચોવીસ શબ્દથી દેહના સઘળા અવયયોમાં મસ્તક એ શ્રેષ્ઠ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવા મુખ્ય અને છે; અને એના નમાવવાથી સર્વાગ નમસ્કાર થયો તેમાં પણ વિશેષ તો ત્રણ જાણુ. ૧૧ તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની હવે તે ત્રણ નાડીનાં નામ કહે છે. છે; એમ સૂચવ્યું, નિજ-શબ્દથી આત્મત્વ જાદુ ઈગલા પિંગલા સુષમનાં, એ તી કે નામ, દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ છે. ૮. ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુનું અરે ધામ.૧૨
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy