________________
ચિદાન દ્દષ્ટકૃત સ્વરોદયજ્ઞાન
(નેપથ્યમાં )
જય હા! કામ વિજેતા! જન્તુને અભયપ્રદ ! પ્રવર્તાવા પ્રભા! તીર્થ, નિત્ય ઉત્સવ કારણે. ૨૭
શ્લાકાર્થ--કામદેવને જીતનાર્ જય હેા ! પ્રાણી માત્રને અભય આપનાર (એવા આપતા) જય હેા. હે નાથ ! સર્વદા ઉત્સવાના અવતારને માટે-ઉત્સવા સાંપડે તે માટે તીર્થ પ્રવર્તાવેા. ૨૭
સમુદ્રવિજય—શું સારસ્વત આદિ લેાકાંતિક દેવતાએ દીક્ષા સમય થયા છે તેની જાણ કરવા સારૂ શ્રી નેમિનાથ જિનના ચરણ પાસે આવે છે કે ?
( પછીથી દેવતાએ આવે છે અને શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરી રાજા તથા રાણી પ્રત્યે કહે છે)
દેવતાઓ—આનંદના ઉદય પ્રસંગે વિષાદરૂપી કંદમાંથી આવા કઇ જાતના ફણગા આપને છુટી નીકળ્યા? સર્વ પ્રકારે આપ કૃતાર્થ છે કારણુંકે આપનેા પુત્ર શ્રી નેમિનાથ વાર્ષિક દાન આપ્યા પછી તીર્થં પ્રવર્તાવવા રૂપી મહાન ઉત્સવ વડે ત્રણ ભુવનના લેકને આનન્દ આપશે.
( સર્વે હર્ષ બતાવે છે ) દેવા—આપનું ખીજાં વિશેષ પ્રિય શું કરીએ ?
૧. છપ્પયમાં અર્હત્ સ્તુતિ છે. ર્ છપ્પયમાં સર્• સ્વતિની સ્તુતિ છે. પછી દાડા આવે છે. ૩ સરસ્વતિને વચનવિલાસ દેવા વિનતિ, ૪-૮ સિદ્ધસ્તુતિ ૯-૧૦ ગ્રંથના હેતુ, ૧૧-૧૨ નાડી વર્ણન, ૧૨-૧૫ નાડીસ્થાન, ૧૬-૧૮ સ્વર એલખાણુ, ૧૯-૨૨ ચલ સ્થિર કાર્યવિચાર ૨૩-૨૪ વાર વિચાર ૨૫-૨૯ પક્ષાદિલ ૩૦-૩૨ રાશીના સ્વામી, ૩૩ માસના સ્વામી ૪૭૫૫ પ્રાણાયામ. ૫૬-૫૭ પ્રાણાયામના ૭ પ્રકાર, ૫૮-૫૯ સાતેની ટુંકામાં વ્યાખ્યા, ૬૦ લીનતાના બે ભેદ ૬૧-૬૩ યાગખીજસંચાર કરવાની વિધિ ૬૪-૬૮ પંચ વાયુના બીજ અને તેના
સમુદ્રવિજય--( હર્ષપૂર્વક ) નૈમિ, તીર્થં પ્રવર્તાવી, વિશ્વ આનન્દ આપશે. અમ સ્તુતિ કીધી દેવે, આથી ત્યાં શું વધુ પ્રિય ? ૨૮ શ્લાકાર્થ—શ્રી નમિકુમાર તીર્થ પ્રવત્તાઁવી વિશ્વને આનંદ પમાડશે (તેથી) દેવતાઓએ અમારાં વખાણુ કર્યા છે તેા પછી એનાથી વિશેષ પ્રિય (અમને) શું હાઇ શકે ?
દેવા—એ રીતેજ તથાસ્તુ. શાલ.
ચિદાનંદજીકૃત સ્વરેાદયજ્ઞાન.
[ એક મહાપુરૂષની અપ્રકટ નોંધમાંથી ]
૨૬૩
થાજો દેવ શુભકરા જલદ સા, વર્ષાં સમે વર્ષો; રાજાએ જયવત નીતિશીલ થઇ, પૃથ્વી સદા ધારો. ધીશાળી સુરિ તણા કવનમાં, મેધા અતિ દીપજો; કાવ્યેાના મધુ સ્વાદ સૈા સુજનતે, આનંદકારી થજો.૯
અર્થ--દેવતાએ શુભના કરનારા થાએ। ! વાદળા પેાતાના સમયાનુસાર વરસાદની વૃષ્ટિ કરા! રાજાએ જયવંત રહીને ન્યાયપરાયણ થઈ પૃથ્વીને દી કાળ સુધી ધારણ કરે ! અતિ શ્રીવાળા સૂરિએ આચાર્યાં કવિતા પ્રધાન બુદ્ધિવાળા થાએ! અને સજ્જના કાન્યના સ્વાદથી આવતા રસવર્ડ પ્રસન્ન વદનવાળા થઈ આન પામેા ! ૨૯
k
ભિન્ન ભિન્ન ગુણુ ૯૯-૧૦૪ કેવા ગુાથી ધ્યાન સહેજગતિ આવે ?
રાત્રિ દિન ધ્યાન વિષયમાં ધણા પ્રેમ લગાવ્યાથી યાગ રૂપી અગ્નિ ( કમને ખાળી દેનાર–માટે ઉપમા ) ઘટમાં જગાવે ( એ જાણે ધ્યાનનું જીવત ) હવે તે વિના તેનાં બીજાં સાધન ભેધે છે. થાડે આહાર, અને આસનનું દૃઢપણું કરે ( પદ્મ, સિદ્ધ, વીર કે ગમે તે-જેથી મનેતિ વારવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. )એ પ્રમાણે આસનને! જય કરી નિદ્રાને પરિત્યાગ કરે—અહીં
પરિત્યાગ ’થી દેશ-પરિત્યાગ સમજાણ્યેા છે, યાગને