________________
જનયુગ
૫૪
માહ ૧૯૮૩ પામવા નિત્ય કર્મ કરે છે, બ્રાહ્મણે સંધ્યા કરે છે. આદિ આવશ્યક અનુષ્ઠાનનું અનુશીલન કરી શાસઅને આપણે શ્રી પરમાત્માએ પોતાના પર પ્રયોગ નમાં ફેલાવો કરી આખા જગતમાં તેને વિસ્તારવા કરી સિદ્ધ કરેલ સામાયિક કરીએ છીએ. પ્રયાસ કરવો જોઈએ. - જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ તાઈ. મારા એક જર્મન મિત્ર છે. હર્મન જેકેબી સ્થાપ્યું,સંધ સ્થા-સમાજ રચના કરી, ત્યારે સર્વવિરતિરૂ૫ સામાયિક ચારિત્ર લેનાર, જે બહાર નિકલા ઉત્તર કયુરિવદિન વરઘfજ આવ્યા તે સાધુ અને સાધ્વી લેખાયા, અને દેશવિ- ક્રિતિ ઝરત અનિr Hit gઢવિશે રતિ એટલે બે ઘડી સામાયિકમાં રહી સાધુત્વ આચ- અર્થાત જિન પ્રવચન કે જે જંબુદ્વિપમાં, સાંપ્રત રનારને શ્રાવક શ્રાવિકા ગણવામાં આવ્યા. આવી રીતે એશિયામાં છે, તેની દિગંતમાં કીર્તિ પ્રસરો, અને ચતુર્વિધ સંધ શ્રી વીરના શાસનમાં પોતાના આત્મા- માનવ જાત એ ધર્મ વડે પિતાનું સાધ્ય પ્રાપ્ત કરે. માં વિશ્વાસ રાખી સામાયિકધારી થયો, અને તેથી જિન ધર્મ એ નિજધર્મ છે-આભ ધર્મ છે, અને શ્રી વીરના શાસનમાં તે ગણાય કે જેઓ વીરના તેના અનુયાયીઓ જે આત્મ સંદેશ પામી સામાસામાયિકને અનુસરી તેના પગલે ચાલતા હોય. આવા જે યિક આદિ વિધિઓ અને ક્રિયાઓ સમજપૂર્વક સામાયિક કરતા હોય તે તેમના તીર્થરૂપ સંઘમાં મળ્યા. કરવા પ્રવૃત થાય તો તેઓ તે ધર્મનું રહસ્ય પામી બાકીનાને સામાયિકની અનુમોદના કરનાર “માર્ગોનુ- જગતના તમામ મનુષ્યોને હાલના વિસ્તારસંગમ સારી' ગણ્યા.-સભાના સભ્યો નહિ તે અનુમોદક કાળમાં સંદેશ પહોંચાડી શકશે. મનાયા.
| મારા પિતા અંચલ ગચ્છ સંપ્રદાયના હતા. શ્રી મહાવીરે સાડાબાર વર્ષ, અને એક પખવા અને તેથી પિતે જ્યારે મુંબાઈમાં બંદર રોડ ઉપર ડીઆ સૂધી સાધના કરીને જ્યારે પૂર્ણજ્ઞાન, પૂર્ણ નિવાસ કરી રહ્યા હતા, ત્યારે સર્વ અંચળ ગચ્છસામર્થ્ય સંપાદન કર્યું, ત્યારે અનુભવ્યું કે-ચૌદ રાજ
વાળા કચ્છી બંધુ બહેન સાથે પ્રતિક્રમણદિ કરતા, લોકના આત્મા સર્વ સમાન છે, કેઇના પણ આત્મ ૪૦-૪૫ વર્ષ ઉપર આ કચ્છી ભાઈઓમાં પ્રતિક્ર. પ્રદેશે વધારે ઓછા નથી, વનસ્પતિ, કીડી કે ઇદ્રને મણ ભણાવનાર, માત્ર એકજ ધર્મપ્રેમી સજજન આત્મા છે તે પણ એ સમાન છે અને એ આત્મા- દેખાતા હતા, એટલે કે પ્રતિક્રમણ કંઠસ્થ હોય તેવા ના અકેક પ્રદેશમાં, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આ એકજ ભાઈ હતા અને તે સ્વ. ભીમશી સામર્થ ભરેલું છે.
માણેક હતા. હા! કોઈના આત્મા અલ્પ વિકસિત છે, કોઇને
જેમ વધુ ગણિ ક્ષમાશ્રમણના સમયમાં, દેશવિશેષ વિકાસવાન છે, અને શ્રી મહાવીર સરખા સમર્થને પૂર્ણ વિકાસ પામેલ છે. આત્માને નહિ
કાળાનુસાર પ્રયત્નથી, જૈન આગમો, લેખનરૂપે પુસ્તવિકસવાનું કારણ, કે દિવસે દિવસે સંકુચિત થઈ
કારૂઢ થયા, તેમ એ મર્હમ ભીમશી માણેકના સતતજવાનું કારણું દેહાત્મબુદ્ધિ છે. “હું દેહ છું” એવી
પ્રયાસથી જન આગમાદિ અને જૈન સાહિત્ય વિશેષ બેટી અને અજ્ઞાનમૂલક સમજણથી-આત્મ વિકાસ
ભાવે વિસ્તર્યા, જેના પરિણામે આજે બાર વર્ષનાં અટકી રહે છે. પણ હાદિને સાક્ષી છું એ રૂ૫
જન બાળકે પણ સામાયિક, પ્રતિક્રમણ જેને મુખ
પાઠ હોય તેવા જોઈએ છે. ત્યાર પછી તે સામાયિક, સમ્યકત્વી થવા, એટલે પૂર્ણ વિકાસ પામવાને માટે અંતરાત્મા થવું પડશે.
પ્રતિક્રમણના ગુજરાતી અર્થે પણ સમજી શકે એવા
ઉમદા આશયથી, મૂળ સૂત્રે અર્થ સહિત પ્રકટ કરઆવો આત્મસંદેશ જન ધર્મ-નિજ ધર્મ જ. વામાં આવ્યાં પણ તેનું પરિણામ પ્રાયઃ એવું આવ્યું ગતના કલ્યાણ અર્થે, પિતે પ્રતીત કરી સામાયિક કે જેમાં પ્રથમ કે સૂત્રો કડકડાટ બોલી જતા