SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. જનયુગ પિષ ૧૯૮૩ ગાય, ભેંસ, ઘોડાં, કુતરાં વગેરેને બહુજ છેડે મેમાનને કાગળ લખી તેડાવી ખુન કરવા જેવું છે. વિચાર કર્યો, એ પણ નીલામાં લેશે. બેદરકારી મનુષ્યની ને ખુન એ જીવોનું થાય એ શુદ્ધ અહિંસા, અહિંસા, વિશ્વ અહિંસા, સમાજ ભાય કે ન્યાય કેન? અહિંસા, એમ અહિંસાના પણ આપે અનેક પ્રકારો એ પ્રમાણે હોવાથી સ્વચ્છતા, અલ્પ પરિગ્રહ, પાડ્યા જણાય છે, દેશ, કાળ પર અહિંસા જાડી રોજીંદી સંભાળ, સંઝેરો, અને તે ઘરધણુએ કે પાતળી હોય પણ તેથી કંઈ એમ કહેવાય કે “કુતરૂં ઘરધણીઆણુએ જાતે કરવો એમ મહાત્માઓનું રખડતું હોય તેને મારવામાં અલ્પ પાપ ને જીવાડવામાં ફરમાન છે. આથી જ જન લોકે પિતાના ઘરમાં કોઈ મહાપાપ” એ સમજાતું નથી. મહાત્માઓ એ પણ જીવની યોનિ ઉત્પન્ન થવા દેવાય તેવું ઘર વખતે મૌન રહે અને કહેવાની ફરજ પડે તે કહે રાખતા નથી છતાં પાડોશીના દુઃખે વા પિતાના કે મારવું એ પાપ છે, એ પાપ કર્યા વગર મારાથી પ્રમાદે થઈ જાય તે તે જીવોને પકડી જ્યાં તેમનું રહેવાતું નથી માટે મારે એ કરવું પડે છે. સૌ પોષણ થાય ત્યાં મૂકે છે. છતાં પાપ તે માનેજ જીવને પોતાના શરીરમાં રહેવું અને શક્તિ મેળવવી છે એ વખતે પણ જૈન એમ માને છે કે મારા એ બહુજ વહાલું છે. પ્રમાદથી આ ઉત્પન્ન થયેલા જીવોને મારે મારા કુતરાને કે કીડીને મરવાને છેલ્લી સેકંડ કે સેક ઘરમાની તેમની ખાસ જગામાંથી બીજે દેશાવર ને અસંખ્યાતમ ભાગ બાકી હોય, મરીને તે ભાવ મોકલવા પડે છે. એક માંકડ કે જૂને એક સ્થળેથી છોડીને દેવલોકમાં દેવપણે ભારે સુખમય જીંદગી બીજે સ્થળે નાંખવા એ હિંદના માણસને અમેભોગવવાની નિશ્રયપણે હોય તે કીડીને અને રિકાના જંગલમાં નાખવા જેવું છે. આવો જૈન, કુતરાને પિતાને છે તે દેહ છોડ ગમશે જ નહીં. માણસને વા ગામને તે દુ:ખ દેનારે નજ હોય. તેમાં વધુ વખત રહે તો સારું, કોઇ ઉત્તમ દવા કરી હોય તે તે જ નથી પણ ઉંધી દયાવાળો ન છે. રાખે તે સારું એમ ક્ષણે ક્ષણે ઈચ્છશે. જંગલના મહાત્માઓ પાળી શકે તેવી દયા મનુષ્ય જ્યારથી સમાજ રૂપે રહે ત્યારથી તેની સમાજમાં રહેનાર મનુષ્ય ન પાળી શકે એ વાત સાથે કુતરાં જેવાં પ્રાણીઓ તેઓનાં બોલાવ્યાં કે સાચી, પણ તેથી પુણ્ય તે આ ને પાપ તે આ એવા જે અચલ સિદ્ધાંત છે તેને મહાત્માઓ ફેરવી શકે પાળ્યાં તેથી વા સ્વાભાવિક રીતે વળગેલાં જ છે.. નહિ. પાપ તે પાપજ, પુય તે તો પુણ્યજ, જીવને જેવાકે-કાળીઆ, મચ્છર, ઉદર, બિલાડી, માર ને તેને પુણ્ય કરાવવું વા અલ્પ પાપ ઠરાવવું મકોડા, કંસારી, કીડી, ગધેયાં, ધનેડા, ગરોળી, છછુંદર; એ તે બની શકે જ નહિ. ઘુસ વગેરે. માણસના શરીરમાં જીવડા પડ્યા હોય તે કાઢતાં એમાંનાં ઘણાંએ માણસને દુઃખદ છે. પણ માણસ બચે છે ને ૨૦૦-૫૦૦ છવડા મરી જાય તેઓ જે માણસના ઘરમાં આવે છે તે માણસને ત્યાં પણ માણસને બચાવવાનો આશય છે; જીવડાને બોલાવ્યાજ આવે છે અને પછી વધે છે. પાયખાનાં મારવાને આશય નથી. બચાવ કરતાં જીવડા મરી રાખે, ગટર રાખે, ખાળ રાખે, ખેરાં ઘરમાં જાય છે તેનું પાપ તે લાગે છે. પણ જો કોઈ એવો રાખો. રોજ ને રોજ ઘર સાફ ન રાખે, ઉંચે નીચે ઉપાય હોય કે માણસે બચે ને જીવડાએ બચે તે તે વાળી ઝૂડી કામ ન લ્ય, વસ્તુઓને હદ કરતાં વધુ કરવાને ભાવ ઉત્તમ ડોકટર કે વૈદ જરૂર રાખે પણ, સંગ્રહ કરે છતાં સંભાળે નહિ, તેથી તે જુદી જુદી તેવા ઇલાજને અભાવે, જીવડા બચતા નથી ને માણનિના છે કે જેમને પણ આ જગતમાં રહેવા, સને બચાવાય છે. જો કે જીવડા કાઢતાં છવડા મરી જીવવાનો ઓલાદ વધારવાનો હક્ક છે તેઓ આવે જાય છેજ છતાં માણસ બચશે એ પણ નક્કી હોતું છે, એવા નોતરું દઈ બોલાવેલા જીવોને મારવા એ તે નથી-ઘણીવાર બંને મરી જાય છે. આ વાત આ૫
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy