SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ગાંધીજીને કડકવા તે વાંક કુતરાના તને મારા, કાર્યો, ભરવા ઘા, મારી નાંખો અપ પાપ છે, નિકે મારા તો મહા પાપ છે, તો પછી ઉપરના બધાનું શું છે ? તે પણ નિધામાં લેશે. વૈદક શા વાંચી જેવાથી જારી કે જીવતાં, હરતાં, કરતાં, કુતરાંઓ બાપનું પ્રત્યક્ષ કે પરોક્ષપણે શું કા કરી રહ્યાં છે. તેની વિષ્ટા, તેની લાળ તેનું પેશાબ શું કામનું છે ? તેની નિમકહલાલી જગ ઝાર્ટર છે. દ્વારા દાખલા છે. તે શ્વાસમાં પડ્યું આાપણી કેટલીએ ખરાબ ચીજે લઇ લે છે, તે આપણું એઠું, વિષ્ટા વગેરે ખાઇ જાય છે. આપણાં બાળકનાં નિર્દોષ રમકડાં છે, વગર પૈસાના સિપાઇ છે. વગેરે ગુના સામે તે જોવું જોએ. . રખતાં કુતરાં એ શબ્દ દિને માટે છે જ નહિ દરેક ફરીમાં, મહેાલામાં, ગામમાં, જે જે કુતરાં છે તે રખડતાં છે એમ કહેવાના કાળ અંગ્રેજો આવ્યા પછીજ આવ્યા છે. ભાકી આખા હિંદમાં શરીમાં જે જે પ્રાણીઓ છે, તે તે રોરીમાં રહેતાં મનુષ્યોના પ્રાણથી પશુ વ્યાાં પ્રાણીઓ છે. ખે કુતરાં પઢશે તો રસ્તે જતા કાઈ પણ હિંદુ મુસલ માન ડાવરો, કુતરાની ચાનકીએ કઈ રખડતાં માટે નહિજ હિંદ દેશમાં રખડતાં. શબ્દ અંગ્રેજ હાકાની અતિશય વાપરાયના બતાવે છે, શેરીના લોકા કુતરીની સુવાવડ જે રીતે કરે છે, નમામાં ગલુડીમાંની જે સેવા કરે છે, કરી વીબાણી હોય તે તેનાં બચ્ચાં પશુ કેવી રીતે સાચવી મોટાં થવા દે છે, વગેરે વગેરે વાન માપથી કર્યા અળી છે ! માટે રમતાં શબ્દ આપના આવે મસ્તકમાં શી રીતે ઉદ્ભવ્યો તે મારાથી સમજી શકાતું નથી. રખેને વિદેશી વાતાવરણમાં ધણીવાર કરી આવતાં, આપ માત્મા તો થયા પણુ, કેટલીક નો મગજમાં । અનેક વરસાથી પેસી ગયેલી તે ઉછળી આવી જણાય છે. ક કંઈ યાનિમાંથી મરણ પામેલા જીવ કુતરા રૂપે અવતરે અને કુતરૂં મરીને સારામાં સારી ને ભુંડામાં ગુડી કઈ સૈનિ પામે તે ને કાઈ મહાત્મા પાસેથી ભાષ જાણુ સારૂં તો બાપને એમ થશે. ૨૩૧ કે કુતરૂં પડ્યું મનુથી ચડી જાય છે. જીવ ક્યાંથી આવ્યો, ક્યાં રમે છે જીવ, અને ભાષ્ય પૂર્ણ થયે ક્યાંય જરા તે સંબંધમાં ભિન્નતા નેવાની નથી. જીવ બના એ છે, કાળ અનત છે, ભાયુષ્ય અન`ત છે, ભવ આશ્રયે આપણુને ભિન્નતા લાગે છે માટે આ પૂર્વ જન્મ, સ્થિર જન્મ અને પુનજન્મના હિસાખા પણુ લક્ષમાં લેશેા. કૃપાળુ મહાત્મા! મારૂં લખાણુ મારા અનુભવનું છે, કષ્ટ ગુરુ પરંપરાનું * તે આપની બુદ્ધિ, શક્તિ, ત્યાગ, શાંતિ ાગળ હું સાગર બિંદુ સમાન નથી તે હું પણ કૃપા કરી સારગ્રાહી થશે.. દોષ જણાય તે। છણી દૂર કરો સર્વ ગુણુ ચણુ કરો તેમજ ક્રાક આપ મેળવા ને વિચાર ફેરવાતા તા મારાં અહાભાગ્ય સમજું ન કરવા અને વાંચ વાંચા તાએ હું તેા મને કૃતાર્થ માનું. કુકામાં કુતરાં કે એવાં પ્રાણીની ઉપર આપની યા છે જ. કીડી પર પણ છે પણ હડકાયું કુતરૂં, રખડતુ કુતરૂં એ બે વિષે આપે જે સિદ્ધાંત પ્રતિપાદન કર્યા છે તેથી મારા મનને લાગી આવતાં છે મારામાં હતું તે મેક ઝહેર કર્યું છે. એક એ વાત રહી જાય છે, તે એ કે ن કુતરૂં રખાતું છે. એમજ માત્ર નથી. પ્રાણી માત્ર રખડતાં છે, મનુષ્યમાં પણ રખડતાં છે. એવાં રખતાં હિંદમાં પ કરાડ પણ થ જાય તે તેને માટે શું ! જે અપ્રમાણિકપણે, ભ્રષ્ટ આચારથી ૪૫તમાં રહે છે તેઓ પણ રખડતાં જ છે માટે તેને પણ વિચાર કરશે. કુતરાને માટે કાઇ કોર્ટ નથી, વકીલ નથી, પિનકાર્ડ નથી, પણ્ જો ડેન તા હું ધારું છું કે તે જરૂરી માણસને હઠાવી પેાતાના "કેસ જીતત, કારણ કે માસ કરતાં તે બળ્યા સંક્રામથી જગતમાં રહી, ખીજાંને થાડામાં થાપું નડી મરણ શરણ થાય છે. વાતમાં ઘણું રહસ્ય છે અને ઘણું સમજ્જાનું પણ છે. માણસે પોતાનાજ સુખને વાસ્તે ( ખરા મહાત્માઓએ નહિ પણ માણસે-તેમાં જે રાજદ્વારી મારોએ ખાસ કરીને ) કાયદા બનાવ્યા અને તેમાં પોતાનાજ માત્ર વિચાર કર્યો પર્યા પાસે રહેલાં
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy