________________
૨૩૦
જૈનયુગ
પિષ ૧૯૮૩ પહોંચાડવા જોઈએ જેથી તેવાના જવાથી ભૂમિ પા- જગતમાં હડકાયાં કુતરાથી પણ વધુ ઝેર ફેલાવીએ વન થાય ને તે ચેપની અસર બીજાને ન ચડે. છીએ, આપણા પેટને વાસ્તે કરોડોના પેટ પર પાટુ
-લાંચ ખાઉ કોઈ અમલદાર, નોકરનાં લેહી મારીએ છીએ, ખુન સુદ્ધાં કરીએ છીએ. ચૂસતા કોઈ શેઠીઆઓ, ગટરમાં કામ કરતા મજુ- તેવા હડકાયાને માટે મહાત્માજી વિચાર કરશે. રોના માલિકે ખાણમાં કરતા મજુરોના ધણી, ચાના
આપ જણાવશે કે પોલીસ, કટ, સુરંગ વગેરે કાકીના બગીચામાં રોટલાને ટુકડે અનીતિમય કામો તેવા )
મા તેવા માટે છે પણ આપને નિવેદન થાય કે - કરાવીને હેર ઉડાવતા હડકાયા માલિકે એ સર્વેના
૧ કરોડ ગુન્હેગારી ખરેખર હોય તેમાંથી ૧ શા હાલ કરવા તે વિચારશે.
લાખ પકડાય છે, તેમાંથી ૧ હજારને માટે કાયદા –યંત્રના મેનેજર, ડ્રાઈવરે, ગાર્ડો, જેઈટ
પ્રમાણે પુરા પૂર મળતો નથી અને ૧૦૦ કોર્ટે ચડે સ્ટોક કંપનીના ડાયરેકટરો, વગેરે પિતાના ૧ના સુખ છે જ્યારે ૫૦ને ઓછીવત્તી ભૂલવાળી સજા થાય છે. વાસ્તે અનેક ભૂલો કરે, ગોટાળા કરે, અકસ્માત
તેમાં કેટલાએ નિર્દોષ પણ સંડોવાતા હશે. આ ઉપજાવે તેમાં હજારો સ્ત્રી પુરૂષે પાયમાલ થઈ જાય
પ્રમાણે જ્યારે થાય ત્યારે કોઈ મહાત્માજી કહે કે તે હડકાયાના શા હાલ કરવા ?
પ્રભુ તો તેને છોડશે, તે બાકીના સૌનો ઈન્સાફ -દરિયે, પવન, અગ્નિ, તેફાને ચડી મનુષ્યો
લેનાર છે તે સમર્થ ન્યાયાધીશ તેને છોડશે નહિ. ને એક ક્ષણમાં સંહાર કરે છે, લાખોને ઘરબાર
આમ નિરાશ થઈ માણસની કાવતરાબાજીને ન વગરના લાચાર બનાવે છે. તેમના શા હાલ કરવા;
પહોંચાય ત્યારે તે કરોડો હડકાયાં કુતરાંથી પણ હડકવાને અંતે મોત છે તો આમાં પણ પ્રાંતે
અતિ પાપી માણસને તમે કે રાજાઓ છોડી મૂકે છે.* મોતજ છે.
એ ન્યાય આ ગરીબ હડકાયાં કુતરાં પર ઉતારો. આ હડકાયું થયેલું કતરું તો પિતે જાણતું નથી કે અને એની અનાથતા-માણસને કરતાં અતિશય હું હડકાયું છું, મારે આ માણસેને કરડી તેને ઉંડ- ' પામરતા-અજ્ઞાનતા પર રહેમ આણી તે પણ કવા કરે છે, તો તે તે જાતના રોગમાં કાણું ઈશ્વરને ઘેર છોડો પણ મારી નાંખો-મારી નાંખવાંજાણે શું એ થતું હશે અને તેથી તે આ ધુનમાં મારી નાંખવામાં અતિ પુણ્ય વા અલ્પપાપ ને ન આડે આવતા માણસ વગેરેને કરડે છે.
મારવામાં મહાપાપ એ શબ્દ ખેંચી લેશે. વળી રખડતાં કુતરાને પણ ખબર નથી કે હું
ઝેરી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, પંખીઓ રખડતું છું, મારે આ દુનિયામાં માણસેના સુખને
વગેરે ક્ષણે ક્ષણે ઘણાને કરડે છે. ઝેરી મચ્છરે, વાસ્તે રખડવું ન જોઈએ પણ તેમને રસ્તે આપી
પ્લેગનાં જંતુઓ, વગેરે અનેક જાતનાં વિષ ફેલાવઅહીંથી નીકળી જંગલમાં જ્યાં માણસો ન હોય
નારાં પ્રાણીઓ મનુષ્યને સોથ વાળી નાંખે છે ને ત્યાં રહેવું જોઈએ અથવા મરી જવું જોઈએ. અગર
કુટુંબનાં કુટુંબો પાયમાલ કરી નાંખે છે તેને માટે મને કે મારી નાંખે તે બહુ સારું, કુરબાન છે એ વિચાર પણ એમ ગણી મરવા તૈયાર રહેવું જોઈએ.
આપણું દેશના કેટલાક દેશી રાજાએ લાખોના એ પ્રમાણે કુતરાના સંબંધમાં છે ત્યારે ઉપર આંકડાની પ્રજાને કંઇ પણ વિચાર કર્યા વિના કર ગણાવેલાં માણસના સંબંધમાં તેથી તેને ઉલટું છે. વેરા નાંખે, અમાનુષિક કામ કરે, નિર્દોષને સંહાર
રખડતાં માણસ, લુટારાઓ, કન્યાવિક્રયવાળા, કરે, દેશભક્તને જેલમાં પૂરી રીબાવીને મારે, પ્રજાના વ્યભિચારીએ, ઢોંગી સાધુઓ, મીલમાલેકે, ધારા- લોહીના ટીપાના પૈસાને વિદેશમાં અમનચમનરૂપે. સભાના દેશદ્રોહી મેમ્બરો વગેરે તે તમામ જાણે છે લાડીઓમાં, ગાડીઓમાં, નાચ રંગમાં ઉડાવે તે કે આપણે આવા આવા દુર્ગુણથી ભરેલા છીએ, હડકાયાના હડકવાની શી દશા ?!