________________
પ્રમુખ રા. માહુનલાલ દલીચંદ દેશાઈનું ભાષણ સખ્યામાં થતા ઘટાડાને કેમ દૂર કરવા ?
(૧) જૈનાની લાચારી દૂર કરવા દાનની દિશા બદલા.
નાની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે એ સંબંધના પાકારા વધ્યા વખત થયાં હતા રહ્યા છે. એનાં કારણામાં ઉતરતાં બીન" કારણો સાથે ગરીબાઇ અને લાચારી બેકારી જનોની ખુવારી કરતી રહી છે. એ વાત પણ એક કારણ છે. તે તેના સંબંધમાં શ્રીમતા તથા સમજી જૈનાએ યેાગ્ય ઉપાયો યાજ વાની જરૂર છે.
આપણી માતબર ગણાતી કામમાં અનેક કુશળ માસ, રાચ્છ અને નોકરીથી વિહીન છે, કેટલાક અપંગ અને નિરાધાર છે, અને કેટલાક રાગી અને અરાક્ત છે. તેથી તેઓનાં કુટુંબો જે હાડમારી ભોગવે છે તે જો ઘડી રીતે તપાસવામાં આવે તા હૃદય ખિન્ન અને શીલું થાય તેમ છે. આા સ્થિતિ દૂર કરવામાં રાજી કરનારને શળ પર ચડાવવા, રક્તને મદદ આપવી યા કાર્યગ્રહા-આશ્રમેા ખાલવાં ઘટે,
રાક
તે જૈન ધર્મના હાલ જે અનુયાયી છે તે ઋ ધર્મમાં જશે, તેમ બીજી રીતે સંખ્યા ઘટતી જશે અને પરિણામે નહિવત્ જેવા જૈન ધર્મ રહેશે.
સરકાર છનાં વધુ સાધના, નવા ઉદ્યોગ, અને નવી જગ્યા ઉંચાડે તો તા કાર્ય વર્ણ સરસ અને અસરકારક થઈ શકે તેમ છે, તે પશુ તે સાથે ખાનગી ગૃહસ્થાએ ઋગ્રત રહેવાની અને પેાતાના વર્ગને ઉપયોગી કાર્યોં ઉપાડી લેવાની જરૂર છે. આ દેશ ધર્મભાવનાવાળા છે, તેથી ત્યાં અનેક જાહેર તેમજ ખાનગી સંસ્થાએ છે કે જે સદાવ્રત આપી. લોકાને ખવડાવે છે, ગરીબને અન્ન આપે છે, પરંતુ તેમાં ાણ અને પહિતના ઉપયોગ થયા. જોએ તે નથી થતા, તેથી નવા માણસ. તેના નામ લઈ રાકતા નથી અને ભૂખે મરે છે અને દુપયેગ થાય છે. કેટલાક સધર્ન અન્ન પૂરૂં પાડવામાં રૂપીઆ ખર્ચે છે યા બીલ કરી કાઢી જાય છે; પણ આર્યા જે ગરીબને મદદ મળે તે ક્ષણિક છે અને અપ છે, તા એવી યાજના કરવી જોઇએ કે જેથી ગરી કાયમ ને મહાન સહાય મેળવી પોતાની સ્થિતિ એટલી ઉચ્ચ કરી શકે કે પછી તેને સહાય લેવાની અપેક્ષાજ ન . મ છવાયા પાળવા કાર્યં અમુક વાને તેના ઘાતક પાસેથી ાડાવી લાવવા, તેના કરતાં તેના ધાતક અને માંસભક્ષીને જીવદયાના ઉત્તમ સિદ્ધાંત પ્રમાણુારા સમજાવી તેના જ્ઞાનના પ્રચાર કરવા-કરાવવા ઉત્તમ છે, તેવીજ રીતે એક વખત અનેકગણું ધન જમવાર આદિમાં ખર્ચી ગરીબેન તે દ્વારા લાભ આપવા કરતાં ગરીબોને માગ્ય રસ્તે ચડાવવા, તેમેને ધધારેાજગારમાં મદદ કરવી, અને તેઓ જ્યોગ શીખી શકે તે માટે સંસ્થાઓ ખા લવી અનેક રીતે અનેકગણી ઉત્તમ અને લદાયી છે. (૨) જૈનધર્મ પ્રચાર,
જૈન ધર્મમાં ધર્મના ચાર પગથી જ્ગાવ્યાં છે. દાન, શીલ, તપ અને ભાવઃ તેમાંનુ' પ્રથમ દાન છે. જનધર્મ ગમે તેવા ઉમદા તત્ત્વવાળા અને આધ્યાત્મિક પ્રગતિ કરનારા ઢાય, જૈન સાહિત્ય ગમે તેવું ઊસુ અને શાંતિપોષક ઢાય, છતાં જ્યાં સુધી તે સર્વ એક નની ીને વ્યવહાર રીતે પાષી ન શકે ત્યાં સુધી તે બધી તેને શું ક્રામનાં, ખરી પ્રગતિનાં સાધનોમાં ભાવના, સાક્ષાત્કાર અને કૃતિ એ કર્યું મુખ્ય છે. આ બમાંથી બીન દેરા કરતાં આ દેશમાં ભાવના અને સાક્ષાત્કાર—અથવા હૃદયપ્રતીતિ પુષ્કળ એવામાં આયરો, પણ્ કૃતિની તા બાપજ ચારો. બાનુ કારણું તપાસીશું તે જ્ગાશે કે બીજા દેશોએ પોતાના ધર્મની વૃતિના પતિપુરસર મૂકી છે, ન્યારે આપણે તે કર્ત્તવ્યથી વિમુખ રહ્યા છીએ. તા હો કે ધર્માંશ અને શ્રાવ
અહિંસાના શરૂ મા બેઠકો. બધા વિશ્વમાન્ય
આપણા ધર્મના દેશ અને ઉપદેશને યોગ્ય કાર્ય-થઈ શકે છે કે જેની વાનગી આ ક્ષેત્રમાં-ગાંધીયુગ પ્રત્યેાલીપર મૂકવાની અતિ જરૂર છે, તેમ ન થાય
માં આપણુને ઘણી મળી છે. રાજદ્વારી બાખામાં