________________
પિષ ૧૯૮૩
જેનયુગ ૨૧૮ પડી પણ આખરે સં. ૧૯૭૭ માં ચાલુ કરી અત્યાર અનુરૂપ થઈ શકતો નથી. પળેપળે વિધવિધ પ્રસંગ સુધી નિભાવી રાખી છે તે માટે તેમને ધન્યવાદ છે. ઉપસ્થિત થતાં અન્ય કોમના સુશિક્ષિતોની મદદ જૈનધર્મના ઉચ્ચ સંસ્કારો સાથે ફરજિયાત શિક્ષણ, લેવી પડે છે અને તે માટે ઘણું ખર્ચ કરવું પડે છે. ઉંચું નૈતિક શિક્ષણ અને હાઇસ્કૂલ કોલેજ સુધીનું એક સુશિક્ષિત કેટલું બધું કાર્ય કરી શકે છે તેનું ઇગ્લિશ-વ્યાવહારિક શિક્ષણ તેમજ પુસ્તકાલય દ્વારા એક દષ્ટાંત આપીશ, કહાપુરના સુધારક અને વાંચનાભિરૂચિ ઉત્પન્ન કરવી તથા વધારવી, વિદ્યા પ્રજાપ્રેમી નરેશના દિવાન સાહેબ શ્રીયુત રાવબહાદુર થીઓને સ્વાભિમાન જાગ્રત કરવું, શારીરિક બળ અનાસાહેબ લદ્દે સુશિક્ષિત જન છે, તેમણે રાજ્યમાં વધારવું અને તેમને ઉગી, ધર્મપ્રેમી અને દેશ કેટલા બધા સુધારા કર્યા. પોતાની દિગંબરી જેન પ્રેમી બનાવવા એ ઉદ્દેશો તે સંસ્થાના મુખ્યપણે કામને કેટલા લાભે પોતે ગ્રેજયુએટ થયા પછી કરી રાખ્યા છે તે અતિ સ્તુત્ય અને સુયોગ્ય છે. આ આયા. એ સર્વ પર નજર નાંખીશું તો જણાશે સંસ્થાને મદદ કરવી એ ખરું જ્ઞાનદાન અને સ્વામિ- કે ઉચ્ચ શિક્ષણ પામેલા સંસ્કારી વિવી અને જનવાત્સલ્યનું અંગ છે. આને હમેશાં તન મન ધનથી સેવાપ્રેમી ગ્રેજ્યુએટ કેમ અને દેશને ઉદ્ધાર કરસહાય આપી પિષજો. તેને આદર્શ સંસ્થાન બનાવામાં પ્રબલ નિમિત્તભૂત થાય છે. શત્રુંજય અને વજે, અને તે દ્વારા સમસ્ત દક્ષિણ મહારાષ્ટ્રનાં અન્ય તીર્થના સંબંધમાં જૈન બેરિસ્ટરો, સેલીસીટર બાળકો યથેષ્ટ લાભ લઈ શકે એવું કરજે-–એમાં
અને વકીલો જે સહાય આપી શકે તે લઈ શકાય તે આપ સૌની શોભા છે–એમાં આપના સમાજની છે બધો ખર્ચ જેને સમાજને બચી જાય એ ઉન્નતિનાં બીજ રહેલાં છે–એથી અનેકનાં કુટુંબો
સહેજે કલ્પી શકાય તેમ છે. વળી તેમાં ધર્મ પ્રત્યેની નો ઉદ્ધાર છે. આવી અનેક સંસ્થાઓ જેમ જેમ
લાગણી જે કાર્ય કરે તે ઐરજ થાય એ જાદુ. સાધનસંપન્ન બની ઉત્પન્ન કરશે તેમ તેમ સમા
આવા ગ્રેજ્યુએટો ઉત્પન્ન કરવા માટે સાંગલી જની ઇમારતની ભવ્યતામાં વધારો કરી શકશો,
બેડિંગમાંથી ઉત્તીર્ણ થઈ નીકળતા ચાલાક અને અને સમાજમાં રહેલ ગરીબાઇ, અજ્ઞતા અને જડતા દૂર કરી શકશે.
ઉંચી કક્ષાવાળા વિદ્યાર્થીઓ મુંબઈની શ્રી મહાવીર જન આવી સંસ્થા સંબંધી એ ખાસ સ્મરણમાં
વિદ્યાલયને લાભ લઈ શકે તેમ છે, ત્યાં તેમને બીજી સગરાખશે કે “તમે જેને આપે છે તેને તે ગ્રહણ કર. વડ સ્કોલરશીપ આપી તેને ગ્રેજ્યુએટ બનાવી શકાય છે. વામાં જે સ્વમાન લોપ અથવા શરમ રહેલ છે તે
| ઉચ્ચ શિક્ષણ લેનાર જીવનના ભવ્ય આદશ અટકાવી શકાય તેવું હોય તે જ આપે.' આ પારખી શકે છે, તેમનામાં વિશાળ દષ્ટિ, ઉંચી ભાવના, એક પાશ્ચાત્ય વિચારકનું કથન છે. મહાત્મા ગાંધી ઉચ્ચ પ્રકારનો નિર્દોષ આનંદ લેવાની શક્તિ હોય છે છનું આવી સંસ્થાઓ સંબંધમાં કહેલું વક્તવ્ય ખાસ જ્યારે અશિક્ષિત-પછી ભલે તે લક્ષ્મીસંપન હોય નોંધવા લાયક છે અને તે એ છે કે આપણી ઘણી કે મહા વેપારી હોય તેના-માં તેવું નથી હોતું. સર ખરી બધી સંસ્થાઓને વિષે આપણે વણિક વૃત્તિ મા. સા.
પી. સી. રૈયે તાજેતરમાં ગ્રેજ્યુએટ સંબંધી જે વિશેષે જોઈએ છીએ. આ વૃત્તિને ગૌણ રાખી કથન કહેલું તે મદ્રાસ અને કલકત્તાના ગ્રેજ્યુએટ ક્ષત્રિય (સાહસિક) વૃત્તિને, બ્રાહ્મણ (દીર્ઘદૃષ્ટિની) માટે કહેલું કે જ્યાં આજીવિકા વગરના યા તુચ્છ વૃત્તિને અને મુખ્યત્વે કરીને શુદ્ધ (સેવા) વૃત્તિને પ્રધાન પગારે આછાવકા અર્થે નોકરી કરનારા મોટા પ્રમાપદ આપવાની આવશ્યકતા છે.”
ણમાં તેઓ મળી આવે છે. ગુજરાતના કે આ ઉચ્ચ શિક્ષણ,
હત ગુજરાતના જૈનોમાં એવી સ્થિતિ થઈ નથી. આપણી કામમાં ઉચ્ચ શિક્ષણ પામેલા તો બહુ જૈન કેમને ગ્રેજયુએટની-સમથ પ્રતિભાશાળી અલ્પ છે. રાજદ્વારી હીલચાલમાં તે તેથી પણ ગ્રેજયુએટોની બહુ જરૂર છે. કેળવણીના પ્રચાર માટે અ૫ છે. આથી સમાજને શેસવું પડે છે. તેના તેમજ આવી પરિષદો અને તેનાં કાર્યોની ફતેહ સાહિત્યનો ઉદ્ધાર નવીન શૈલીએ હાલના સંજોગોને માટે કેળવાયેલાઓની સામેલીયતની ખાસ અપેક્ષા છે,