________________
२२०
જૈનયુગ
આ
પણ મહાત્માજીએ અહિંસા તત્ત્વને દાખલ કરી યુગને “યુગ તરીકે સ્થાપી દીધા છે. વળી અનેક દૃષ્ટિથી એક વસ્તુને જોઈ તેની સિદ્ધિ કે અસિદ્ધિના નિર્ણય કરાવનારૂં અનેકાન્તાદર્શન જૈન દર્શન છે. આ દર્શન વિશ્વવ્યાપક શકે તેમ છે. તે તેના પ્રચાર કરવા એ ખાસ આવશ્યક છે.
સૌંસારમાં અધર્મ ફેલાયા છે. અજ્ઞાન, કષાય, પ્રમાથી હિંસા જ્યાં ત્યાં જોવામાં આવે છે. આષા ધઃપતનથી લોકાને ચાવી તેને જૈન ધર્મની ખૂબી એ . સમની પીરશાસનરસી બનાવવામાં ઓછું ક્યાણ નથી. તે ખશ પરાપકાય. ધમ અને જૈનનું માસ કર્મચ્છકમાં છે.
તેવા ધર્મપ્રચાર કરવા અર્થે જિનવાણીનું પ્રકા શન અને જૈન ધર્મના ઉપદેશ એ. બે આવશ્યક એંગ છે. જૈન ધર્મનાં અનેક તત્ત્વ અને સિદ્ધાન્તાનુ રહસ્ય બહાર પાડ્યો માટે એવા ચર્ચાની જરૂર છે કે જેથી શુદ્ધિ તત્ત્વ, ભક્તિમાર્ગ, સ્તુતિપ્રાચૈના, કર્મ સિદ્ધાન્ત, અહિંસાતવ, સ્પાાદ-અનેકાંતવાદ વગેરે પર સંપૂર્ણ પ્રકાશ પડે. આ પ્રથા બૌ ધર્મનું સ્ય જે રીતે શ્રીપુત ધર્મનન્દ ક્રાસ'ની લખી રહસ્ય જે બહાર પાડે છે તે શૈલી પર લખાયા જોચ્યું. તેમ જ ખીજા કેવા ગ્રંથા પ્રકટ કરવા જોઇએ તેને ઉલ્લેખ ઉપર થઇ ગ છે.
જૈન ધર્મમાં રત્નપ્રભસૂરિ દિ અનેક આચાર્યો એ જુદી જુદી જ્ઞાતિગ્મામાંથી અસંખ્યને જૈન બનાવી ગદા ધર્મ પ્રચાર કર્યો છે.
પાષ ૧૯૮૩
ગાય: પોતાના આવા પ્રચાર કાર્ય કરવાના પરિણામે ખૂન થયું છે. આવી સમર્પણા-આવા ભેળ દષ્ટાંતરૂપ છે. (૩) કુરીતિઓની સુધારણા
જૈન ધર્મના ઉપદેશ સાચા અન મિશનરીઓ મની આાપવા જોઇશે. આમ થવાથી સાચી શ્રદ્ધાએ થયેલ તેને આપણે અપનાવવા ધર્ટ, સ્વધર્મમાં વાગ્યા પછી તેમના પ્રત્યે. એકમાત્ર રાખી, તેમને સર્વ જાતની કેન તરીકેની સાનુકૂળતા કરી આપવી જોઇએ, એટલે ન તરીના બધા યાત્રા અધિકાર આપવા જોઇએ, કે જેથી જૈન ધર્મના આશ્રય છેડવાની તેને ફરજ ન પડે. આ માટે સંગઠન ખળ પણ જોઇએ તેમજ ઉપીયા મહા સમર્થ અને નિર હાવા જોઇએ; આ શાકનો વિષય છે કે હિંદુ મિશનરી આર્ય સમાજિસ્ટ આગેવાન શ્રી શ્રહ્માનંદજીનું
રિયાએ ભાકર હાનિ કરી રહ્યા છે, છતાં સમાજ સમનું થયું તે દૂર કરવાને બદલે તેને વળગી રહી છે એ શેાચનીય છે.
બાળકો જ્યારે લગ્ન શું છે તે સમજતાં નથી ત્યારે તેની ખેખમારી શું છે તે તે ક્યાંથી સમરે ? આવી આય શરીરસ્થિતિ કાય ત્યારે પ્રજોત્પાદન રૂપ લગ્નની બેટીમાં તેખાને પાળવાં એ શું પાપ નથી ? કન્યાની ખામાં આછી ૧૧ થી ૧૬ વર્ષની વચ્ચે અને પક્ષની ઓછામાં ઓછી ૨૦ વર્ષની વયે “ગ્ન કરવાં જોઇએ. અવસ્થાથી જર્જરીત થયેલા વડેએ લગ્ન કરવાં જ ત ધટે તેમ તેઓને કાઇએ પેાતાની નિર્દોષ કન્યાલી સોંપી તેને અગ્નિમાં સેલી ન કરે. ખાવા વૃવિવાદથી કાચી વર્ષમાં કે ઉંમતી જીવાનીમાં કન્યા બાળવિધવા થાય છે. વળી જે બાળવિધવા હાલ છે. તેનું સંખ્યાપ્રમાણ ઘણું મોટુ છે. તેની દશા ક્રમ સુધરે, તેનું જીવન કવી તે પવિત્રણે ગાળવામાં આવે, તે માટે બધી રીતે તે કાળજી રાખવી જોઇએ કે જેથી તેઓ નિષ્ટ કાર્ય કરતાં અટકે, કેટલીક બિચારી આજીવિકા-વિહેાણી હોય છે તેમને આજીવિકા પૂરી પાડવી તેએ, તેમને શ્રીચિત વ્યવસાય-ગૃહધધાઓ શીખવવા જોઇએ. ૭ લાખમાં દેઢ લાખ વિધવા જે કેામમાં હાય તે કામ ક્રમ વધી શકે ! ખાટલી બધી વિધવાઓના સાપનો ખ્યાલ કરતાં હદય શૂન્ય થઈ જાય છે.
કુમળા જાળિકાશ્માનાં વેચાણમાં થવા લાગે ત્યાં તા બીલાં વાળાની પડે મારી માત્રથી કરનારી તેને લઇ જાય, પછી તે ગમે તેવા અપંગ, વૃદ્ઘ, કે નિર્બળ હોય. આના પશ્ચિાત્રે તેનાં માબાપાની આાથાક કે પરલેકમાં કેટલી અધાતિ થાય તે કી શકાય તેમ છે. પેટાજ્ઞાતિઓ વધી પડી છે. દરેક તેની પેટાજ્ઞાતિ નાની સંખ્યાના માસેની હાય છે તૈયી લગ્નનુ ક્ષેત્ર એટલું બ્લુ સકુચિત થાય છે કે તેના પરિણામે વિષમ લગ્ના થાય છે, યા બીજી ધર્મની