SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખ ર. મેહનલાલ દલીચંદ દેશાઇનું ભાષણ ૨૦૯ શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર જૈન વે પ્રાન્તિક પરિષદ, કશું અધિવેશન તા. ર૭ અને ૨૮-૧૨-૧૯ર૬ શીળ રેડ. પ્રમુખ રા. મેહનલાલ દલીચંદ દેશાઈનું ભાષણ. અરિહંત ભગવંતને નમો નમે નમો fમત્તિ જે મૂહg વેરે મકરું ન ૬-“સર્વ આદિકર તીર્થંકરને નમો નમો જીવથી છે મૈત્રી, મારે વેર ન કોઈથી.” એ ભગવદવાક્ય અભયદાતા ચક્ષુદાતા માર્ગદાતા તે બંધુભાવનું કેવું મીઠું સ્મરણ કરાવે છે ! માત્ર પર્યું. શરણદાતા બોધિદાતાને નમો નમો ષણ પર્વમાંજ આ સ્મરણ કરી બેસી નથી રહેવાનું, જિન ને જીતાડનાર, તરેલ તારનાર પરંતુ જીવનમાં તે સૂત્ર વણી લઈ વ્યવહારમાં મૂકબુદ્ધ ને બીજાને બોધનારને નમો – વાનું છે. મનુષ્ય જીવનની આ સમાજમાં રહીને મુક્ત ને બીજાને મુક્ત કરી આપનાર પ્રકૃતિ જ એવી છે કે એકલા ઉભા રહી ન શકાય. સર્વર સર્વદશને નમો નમો નમો જનસમાજમાં જ દરેક વ્યક્તિ શોભી શકે. આ ભિન્નજેણે સૌ ભય જિત્યા એવા જીતભયને . તામાંથી એકતા સાધવી અને બંધુભાવ કેળવો ઘટે. અરિહંતને ભગવંતને નમો નમો નમો- પ્રેમ અને સેવા એજ બંધુભાવ, એજ મૈત્રી અને શ્રી વીરશાસન પ્રેમી સ્વધર્મ બંધુઓ અને એજ સમાનતા. બહેન ! કાન્સના ત્રણુ મહાન વિચારો સ્વતંત્રતા, સમાદેવોના મુખી શકેન્દ્ર જે શબ્દોમાં પ્રભને વંદના નતા અને બંધુત્વ-સમસ્ત આલમને ધ્રુજાવી શકતા. કરે છે તેમાંનાં થોડાં પ્રાકૃત સુવચનોથી સર્વ કર્મોને સમાનતા અને બંધુત્વમાંથી સ્વતંત્રતા પ્રકટે. આ છતી જિન થનાર, સર્વ આવરણથી મુક્તિ આપ સર્વને ઉદય આત્મબળ પરજ અવલંબે છે. એ આત્મનાર, સર્વ ભયોને જીતનાર એવા શ્રી અહંત ભગવાનને બળ વ્યવહારમાં કદિપણ એમ નહી કહે કે સ્વીકારે નમસ્કાર કરી દક્ષિણ મહારાષ્ટ્રના જન વેતામ્બરો । एगो हं नत्थि मे कोइ नाहमन्नस्स केणाની પ્રાંતિક પરિષદની ચોથી બેઠકના અધ્યક્ષ તરી- હું એકલું છું, મારું કોઈ નથી, હું અન્ય કોઈનો કેની મોટી જવાબદારી ભરેલું કામ આપ સૈની આ પા , ન નથી. આવી દીન-ભાવને કે જે અધ્યાત્મમાં અદીન મનસ્ક થઈને ભાવવાની કહી છે-તે વ્યવહારમાં આજ્ઞાને શિરસાવંદ ગણી મારી અ૯૫ શક્તિથી પૂરો વીસરી જઇ વધુ ર્મમ સર્વ ક7 એ વિશદ વાકેફ છતાં બહીત હીતો માથે ચડાવું છું, અને વિચારમાં તલ્લીન થઈ આત્મબળવાળો આગળને આપ સહુને હૃદયપૂર્વક આભાર માની મારા આ આગળ પિતાના સહધર્મીઓ-દેશબંધુઓની પ્રગતિ કાર્યમાં સહકાર આપશો એવી વિનંતિ કરું છું. અર્થે ધમાંજ કરશે. જે મોક્ષ પ્રભુએ ઉપદેશ્ય છે તેમાં ગૃહસ્થ કે પ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુપ્ત કહે છે કે સાધુ, સ્વલિંગી કે અન્ય લિંગી, ગરીબ કે શ્રીમંત અનર્થ હૈ કિ બબ્ધ રહી ન બધુની વ્યથા હરે; સર્વે સમાન છે. આ સમાનતાનું તત્વ સર્વ ધર્મો વહી મનુષ્ય હૈ કિ જે મનુષ્ય કે લિએ મરે, સબંધે છે. આપણુમાં સમાનતા જનસમાજ સાધી ચલો અભિષ્ટ માર્ગમેં સહર્ષ ખેલતે હુએ, શકી નથી તે સામાજિક કે રાજકીય ધર્મ બજાવવા વિપત્તિ-વિન જે પહેં ઉન્હેં ઢકેલતે હુએ. આપણામાં એકતા થવાની જરૂર છે. “સમભાવી ઘટે ન હેલમેલ હાં બઢે ન ભિન્નતા કબી અપ’ થયા વગર કદી પણ મુક્તિ થનારી નથી. અતંર્ક એક પંથકે સતર્ક પાન્થ હોં સભી તેજ સમાનતાપર વિશ્વપ્રેમ વિરાજિત છે. તે પર તભી સમર્થ ભાવ હૈ કિ તારતા હુઆ તરે ધ્યાને-અહિંસાને-બંધુભાવનો સિદ્ધાંત ચણાયો છે. વહી મનુષ્ય હૈ કિ જે મનુષ્ય કે લિએ મરે.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy