________________
જૈનયુગ
૨૦૬
પણ ધર્માન્તર વિષેના મારા વિચારો રજૂ કરવાનું આ સ્થળ નથી. મને એવી પ્રવૃત્તિને વિષે આાસ્યા છે તેમને જ્યાં સુધી તે પતી મર્યાદામાં રહી પેતાનું કામ કર્યું જાય-એટલે કે જ્યાં સુધી એ કામમાં કાપણું નતની બળબેરી, તરપીંડી અગર તે। દુન્યવી લાલચે ને આશ્રય ન લેવામાં આવે અને એવાં ધર્માન્તર કરવા તૈયાર થનાર પુખ્ત ઉમ્મરે અને સમજ્યું પઢાયેલાં શ્રી પુરૂષ ત્યાં સુધી તેમને ખેખટકે પેાતાનું કામ ચલાવવાના સંપૂર્ણ અધિકાર છે.
કાર્નેગી અમેરિકાના કર્યું છે. એનું જીવન એટલે કંગાલીયતમાંથી સંસ્કૃતિ અને ખડીજલાલીને શિખરે પાંચકો ગુરૂષાર્થે-નિર્ધનતામાંથી કુબેરતાને આધીન બનાવનાર યંગ આત્મપ્રયાસ, ગરીબ વકરતા એ ચીંથરેહાલ છેકરા કાઇ કારખાનામાં દિનરાત તન હાય-તાડ મજુરી કરી કરીને એક સામાન્ય કારકૂન બને છે. એ કાલસા સારનાર હારીનું જીવન જીવે અને પીકવાર અન્નદાંતનું વેર પણું અનુભવે છે. પરંતુ એની ઉદ્યમશીલતા, એના પુરૂષાર્થ અને જીવનસાકલ્પની એની મહત્ત્વાકાંક્ષા અણુનમ રહે છે. એ કામ કરે છે ત્યારે અર્જુનના ખાત્મવિશ્વાસથી ઝંપ લાવે છે. એના ઉત્સાહ ભાગળ એના સમચારીઓની કાર્ત્તિ ઝાંખી પડે છે. વસ્તુને અને વસ્તુસ્થિતિને અવ
કાકી તેને અનુરૂપ બનવાની તેનામાં અદભુત નક છે. એક વખતના આ બાર આટલી ચીવટ નેપ્રતાપે
મજુરપતિ બને છે, કારખાનાના કામદાર કારકુનમાંથી મીલમાલેકને પડે વિરાજેછે. અને છતાં એને મનુપ્રેમ એટલેાજ અનદ જળવાઇ રહે છે. એ કાઠાને હિંસાખે દાલત કાયમ છે, પણ્ તે વિલાસમાં વેડી
નાંખવા માટે નહીં. એને આંગણે સમ્રહિની છે.ળા ડે છે, પણ તે ડાઉગીરીને પેધવા સાર નથી. એની ધનાગતા તા સ્વાધીન રાષ્ટ્રની અનન્ય સેવિકા અને છે, અજ્ઞાન બાંધવાને જ્ઞાનપ્રકાશ આપનારી સરસ્વતીનું સ્વરૂપ ધારણ કરે છે. રાગીએના રાગ હરનારાં આરોગ્યભુવન રૂપે વિચરે છે. જનતાને શિક્ષણ આપનારાં પુસ્તકાલયેામાં પરિણામ - પામે છે. રાષ્ક ઉન્નત બનાવનાર વિદ્યાપીઠમાં રાય છે. એની દૌલતમાંથી યતીમખાનાં, તખીખખાનાં વઘામ દિશ, અનાથાલયા, ઉદ્યાગગૃહે અને વ્યાયામઅખાડાએ ઉભાં થાય છે. એ કંજુસની મિસાલે એકલા ધન’શ્રય નથી કરતો પણ આાખાયે દેશને તેના કામ સોંપડે એમ સસ્થાઓમાં દાળ નાંખે એની લક્ષ્મી રાષ્ટ્રોન્નતિની સ્વયં સસ્થા ખતે છે. કાર્નેગી એ સંસ્થાના સંચાલક ચાય છે, તાં તે હુકમ નથી ફરમાવતા કે નથી એની તંત્રીઓને
“સંગઠન એ ખરેખર સરસ પ્રવૃત્તિ છે. જ્યાં સુધી દરેક કામને સ્વતંત્ર હસ્તી ટકાવીને રહેવું છે ત્યાં સુધી દરેક કામને પેાતાતાનું સંગઠન કરવાને હક છે, બલ્કે તેવું સંધાન કરવાને તે બધાએલી છે, અને જો હું આવી પ્રવૃત્તિથી અત્યાર લગી અલગ રહ્યા હાઉ તા તે કેવળ સધનને લગતા મારા જે કેટલાક
વિચાર। ખાસ બધાએલા છે તેને લઇને હું સંખ્યાબળમાં નહિં પણુ ળમાં માનનારા છું, આજકાલ ગુણુ સામું જોવાની વિશેષ દરકાર ન રાખેતાં સંખ્યા અગર જથ્થા ઉપરજ ગણુતરી બાંધે વાના ધા ચાલ્યેા છે, સામાજિક અને રાજદ્વારી વહેવારમાં સંખ્યા અગર જ્ગ્યાને પણ અવશ્ય સ્થાન છે.” ૨. દાનવીર કાર્નેગી.
પાષ ૧૯૯૩
સીમંતાઇ અને દાનવીરતાના જીવન્ત આદર્શ ખની રહે છે.
દાનવીર કાર્નેગી ' એ પુસ્તક અમદાવાદના સસ્તુ સાહિત્યવર્ધક પુસ્તકાલય તરાથી ટાઢ પીઆની સસ્તી કિંમતે હમણાં ભડાર પડયું છે એ જૈન-વ્યાપારી કામના તણા અને લક્ષ્મીપુત્રા વાંચી વિચારી તેમાંથી સુન્દર અને પ્રેરણાભર્યાં ખાધ લેશે એવી અમારી ઉત્કટ વાંછના છે, તેના સંબધમાં ‘સારાષ્ટ્ર ’ ૩. ૭. ૨૬ના અંકમાં સમાલેાચના કરતાં જે લખે છે તે ઉપયાગી ધારી અત્ર ઉતારીએ છીએઃ—
"મહાપુષ્પોના જીવનત્તા-તના ખેતર જનતાના જીવન-કર્ષનાં સાધના છે. રાષ્ટ્રની અસ્મિતાના એ ઇતિહાસ છે. એક થેામન પેઇન કે એક વાશિંગ્ટનનુંછે. વન અમેરિકાની સ્વાધીનતાની માર્તજ છે. એક શહેર એક કાર્નેગીના દત્તાન્ત એની ગી