________________
જૈનયુગ
૧૮૬
હક સ્વ. ચીમનલાલ ડી. દલાલ એમ. એ. અને સંશોધન કરી વિસ્તૃત ઉપાત અને અનુક્રમિણ કાએ લખી તૈયાર કરનાર પડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી. મૂલ્ય રૂ. સવાત્રળુ. ) સન ૧૯૧૬ પહેલાં પાટણના ભારાની મૂલ્યવાન અને પ્રમાણ ભૂત પ્રથાની ફેરિસ્ત કરનાર સદ્ગત ચીમનલાલ કાનાભાઈ દલાલ એ બા ને વિાન એ અતેજનામાં એક બીજા ભંડારકર હતા એમ કહેવામાં અત્યુક્તિ અમને જણાતી નથી. તેમણે સન ૧૯૧૬ માં જેસલમેર જઇ ત્યાંના પ્રસિદ્ધ બારમાંનાવેલ પુસ્તકાની ટીપ તૈયાર કરી. ભા ભંડાર જગતમાં એક પ્રખ્યાત અથડાય છે. તેમાં અતિ પ્રાચીન અને અન્નન્ય પુસ્તકો સુરક્ષિત છે. તેના સંબંધમાં સન ૧૯૨૦ માં ટાર્ડ તેના ઉલ્લેખ કર્યાં. ડા. કુંગર સન ૧૯૭૨ માં જઈ માત્ર ૪૦ પૈાથી આ તપાસી શકયા. પછી પ્રેા. એસ. આર. ભંડારકર જોવા ગયા હતા. પણ કૂત્તેહમદ પૂરા ન થયા. ૧૯૦૯ માં આપણી જૈન શ્વે॰ કાન્ફરન્સે પડિત હીરાલાલ હ‘સરાતે ગોકલી કથાનાં નામેાની ટીપ ‘જૈન ગ્રંથાવલી’ માટે કરાવી કે જે ટીપ હજી પણ સેન્ટ્રલ લાયબ્રેરી વડાદરા'માં પઢી છે કારણ કે તે શ્રીસુન દલાલને મેકલવામાં આવી હતી અને કન્નુ ફ્રાન્સ આફ્રિસને પાછી થઇ નથી તેમ તે એક્રિસે મંગાવી લીધી નથી. પણ વિસ્તૃત અને સંપૂર્ણ તથા સંસ્થાને તપાસી કરવામાં આવેલી સૂચી તે સફ્ળત દલાલેજ કરી. જેસલમેર જવાના રસ્તા વિકટ છે હતાં. તેની મુસાફરી કરી ત્યાંના સંધની પ્રેમભાવભરી સહાનુભૂતિ અને સહકારિતા મેળવી પોલીટીકલ એજંટ ને રાજ્યાધિકારીઓની લાગવગથી દલાલ મહાશયે પોતાનું કાર્ય અનિકમે પણ તેમદીથી કર્યું અને તે પ્રકટ થાય તે પહેલાં તે સન ૧૯૧૮ ની ત્રીજી અકટાખરે ઇન્ફલ્યુએન્ઝામાં દલાલનુ` સ્થૂલ દેહાવસાન
થયું. તેમના યશદેહ જવલંત અને ચિરસ્થાયી રહેશેજ.
હવે આ સૂચી સંશોધિત કરી સુંદર અને ઉપયોગી સ્વરૂપમાં મૂળ પ્રેસમાં મેકવાનું કામ વડી દરાની સેઝ લાયબ્રેરીના પતિ બાલચંદ ભગવાનદાસ ગાંધીને સોંપવામાં આવ્યું અને તે અતિશય
કારતક-માગશર ૧૯૮૩
કુવનાથી મથકારા અને સંધાતા પિચય કરાવતી અને તે સબંધી અનેક નવીન ઐતિહાસિક હકીકતે જૈન અને નેતર અંધકારાની નિર્દિષ્ટ થયેલા ના ચાર્ય મુનિ વગેરેની જૈન જૈનેતર શ્રેત્રી વગેરેની જૈનમુનિવ ચાદિની ગૃહસ્થવશય જ્ઞાતિ ગાત્રાદિી, રાત્નઓની, સ્થાનાની એમ વિધ વિધ ક્ષતા ાનગિકાઓ તૈયાર કરી સાચા પતિ જે મહે. નત અને વિદ્વત્તાના ય કર્યો છે તે માટે અને તેમ કરી તેને બને તેટલી સપૂછું અને સત્તાધારી બના છે તે માટે તેમને અનેકયા ધન્યવાદ ઘટે છે, તે
આવી સૂચી આપણી સંસ્કૃતિના શબ્દĚહનું દિગ્દર્શન કરાવવામાં, પ્રાચીન પ્રત્તિયાસની સાંકળમાં તૂરના ભાડા પૂરા પાડનારી સામગ્રી પૂરી પાડવામાં પ્રબલ સહાયભૂત છે અને તેનુ તે મહત્ત્વ આપ્યું નથી.
ભાવનગરના ચીફ જસ્ટિસ એ. જે. સુનાવાલાએ તા. ૧૭-૧૧-૨૫ ના નીચેના અભિપ્રાય આ સંબંધે આપ્યા છે તેને અમે મળતા થઇએ છીએ.
"The Descriptive Catalogue now offered to the public, the result of the joint labours of the late Mr. C, D. Dalal, Sanskrit Librarian of the Baroda Central Library, and the Jain Pandit Mr, LL. B. Gandhi is supposed to be pretty exhaustive, and embraces almost all important palm-leaf and paper MSS of the world-renowned Jain Bhandars of Jesalmere. The learned editor, Mr. L. B. Gandhl, a deep and well-read scholar of the old school-seems to have spared no pains to make the catalogue as complete and accurate as possible. Every end
eavour has been made to gather together all phases of available information bearing on the subject, and present them here in a condensed