SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને સમાલાચના ૧૭ and compact form, classified and ગ્રંથકર મૈવિજય જખરા જ્યોતિષી, મ`ત્રશાસ્ત્રો, arranged under appropriate headings કવિ, પતિ અને રસદ હતા એમ તેમના અનેક A brief historical sketch given in the ગ્રંથા પરથી જાણી શકાય છે. તે સ્પષ્ટતાથી વિSanskrit Preface, the plan and સ્તારપૂર્વક પૂરવાર કરવા માટે તેમના દરેક મમ scope of the work fully explained,હસ્તગત કરી તેમાંની અંતર્ગત હકીકતા મેળવી એક જખરેા લેખ લખી શકાય તેમ છે. અનુવાદક મહાશયે પ્રસ્તાવનામાં ટુંકમાં હકીકત આપી છે તે ઉપયુક્ત છે. મુનિમહારાજ્જી વિચક્ષવિજ્ય પાસે આ ગ્રંથકારના અનેક ગ્રંથની હસ્તપ્રતા છે, તે જો ગ્રંથકારનું ચરિત્ર લખવા લેખકને આપવાની કૃપા કરે તા આલેચનાત્મક સારે। પરિચય ગ્રંથકર્તા અને તેમના “પ્રથાના કરાવી શકાય તેમ છે. તેમના ગ્રંથાનું જેમ વિતરણ અને પ્રકાશન થાય તેમ કરવું યાગ્ય છે. આ ગ્રંથો થોડા વખત માટે અમને જોવા તપા સવા માટેજ પૂરાં પાડવામાં આવશે, તેા અમે તેવા the extra information of inestimable value embodied in the Introduction, the variety of matters set forth in the appendices, the peculiar feature of the Notanda and other minor details will prove useful alike to the scholar and the layman." છેવટે સદ્ગત દલાલે પાટણના ભંડારાની વિસ્તૃત સૂચી કરી છે કે જે સરથાપિત અને પ્રકટ કરવા માટે સર્વ પૈગ્ય સામગ્રીથી નિશ્ચિંત કરવા માટેનુ કાર્યું પડિત લાલચંદ્રનેજ સોંપવામાં આવ્યું છે તે સત્વર બહાર પડે અને તેમાં પડિતજીને આવેાજ ચા અને ધન્યવાદ અપ્રાપ્ત થાય એમ છીએ છીએ. પરિચય કરાવવા બનતું કરીશું. અનુવાદક મહાશય આવા અન્ય ગ્રંથા—કૃિતસાર સંગ્રહ, ભુવન દીપક સટીક, વાસ્તુસાર ( શિલ્પશાસ્ત્ર ), ગૈલેક્ય પ્રકાશ આદિ જૈન ગ્રંથા સાનુવાદ પ્રકટ કરનાર છે. જાણી આનંદ થાય છે. દરેક જૈન લાયબ્રેરી તેમજ તદ્દન જેના આવા ગ્રંથને ખરીદી ઉત્તેજન આાપશે એમ ઇચ્છીશું. મેઘ દોચ-વર્ષોષ—મૂલ સંસ્કૃત પદ્યમાં. કાઁ મેવિય ઉપાધ્યાય-હિંદીમાં અનુવાદક અને પ્રકાશક પ`ડિત ભગવાનદાસ જૈન. દી શેઠિયા અન પ્રિન્ટીંગ પ્રેસ બીકાનેર, મૂલ્ય રૂ. ચાર). આ ચથ તેર અધિકારમાં છે. ૧ ઉત્પાત પ્રકરણ, ૨ વાત્તાધિકાર, ૩ દેવાધિકાર, ૪ સવસરાધિકારગુરૂચારોલ, ૫ નિયસર નિષ્ણુ, કે અયનમાસ પક્ષ દિન નિરૂપણું, વર્ષરાદિકથન, ૮ મેઘગ કથન, ૯ ક્િલકથન, ૧૦ સૂર્યચાર કથન, ૧૧ ગ્રહગણુ વિમર્શન, ૧૨ દ્વારચતુષ્ટય કથન, ૧૩ શત્રુનિષ્ણુ, એકદરે અમુક વર્ષ કેવું નિવારો તે સં. બંધી જે જે શિશ, નક્ષત્ર, વગેરે ચિન્હ જોઇ તેનાં ફલ આમાં આપેલ છે તે વિચારી કિંમન કરવો માટેના આ મળ્યું છે. તેનું હિંદી ભાષાન્તરે અનુવાદક ગુજરાતી હવા છતાં ઠીક કર્યું છે એમ જાય છે. પ્રેમ સારૂં શાવ્યું હતત. વધારે સુંદર અને આકર્ષક સ્વરૂપમાં બા મય રજી કરી શકાયો હત છતાં મોટા ટાઈપમાં ગ્લેઝ કાગળ પર પુસ્તક છપાયેલ છે તે એક ંદરે સારૂં થયું છે. જૈનેતર દૃષ્ટિએ જૈન—અથવા જેનેતર અનેક મધ્યસ્થ વિદાનાના જૈનધર્મસબંધી અભિપ્રાયાસંગ્રાહક મુનિ મદ્યારાજશ્રી અમરવિજ્યજી, પ્રo શા. ડાહ્યાભાઈ દલપતભાઈ, ભરૂચ-મૂલ્ય જણાવ્યું નથી. ) આ પુસ્તક પ્રસિદ્ધ કરી એક સારી સેવા પૂજ્ય મુનિશ્રી અમવિજયછએ. જૈનધર્મ અને સાષિની મુનથી કે એમાં રાણું વતન શર્કનથી. ભાષા ગૂજરાતી છે છતાં ટાપ બાલભોધ રાખ્યા છે. તેથી તેના શામ હિંદી અને મહારાષ્ટ્રી જેને પણ લઈ શકે તેમ છે. વાસુદેવ ઉપાધ્યે, એક પરમહંસ, રામતીર્થશાસ્ત્રી, લોકમાન્ય ટિલક, કાકા કાલેલકર, પ્રા આનંદશંકર ધ્રુવ, શ્રીઙ્ગત રાજ્વાર્ડ બાદિનાં વક્તી) પ્રથમ ભાગમાં આપ્યાં છે અને ડા. મન જેકાખીની જૈનસૂત્રા પરની પ્રસ્તાવનાઓ, હવારન,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy