________________
ડાઘાભાઇ ધોળશાજી
"
સંપૂર્ણ અંશે શુદ્ધ તો બધાં નથીજ. ડબકાં ખેડાશુાંને બદલે રસભર્યું ગીતે એમણે રચ્યાં છે. ગરબા અને નાયિકાને ગાવાના ગીતોના ભાવ સારા ખાલેખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. કાંચતીઓનાં ગીતો પણ ઉસ્તાદી સ’ગીતની પ્રસાદી પામ્યાં છે. “મેારી ધીરેસે ગંગરી ઉતાર લીઝોરે “ થી શરૂ થવું ગીત ઉદાહરણુ તરીકે ખસ થશે. અલકારે વર્ણવતાંજ ધારેલા ભાવ ઉદ્દીપન કરે-અર્થાત્ આજના પ્રેક્ષક વર્ગને સ્હેજ પણ આયાસ વગર તે ભાવ સમાય એવા પસદ કરવામાં આવ્યાં છે.
સ'સારને રૂડે રસેાડે દેવતા દુ:ખના ભર્યો;
પૈઠા વિષયદુધ લાલગે તો નિબલાડા ઠાર મુ, સાચે ન સુખને લેા છે પાણીમાંને છાંયડા, કુતરા ખુએ કમાં હાડકાંના હાયડા.”
મેાહિનીચ.
* કળી કુમળી કેમ ઉપાડે, કોવાડાના માર ગુલાબના ઢગલામાં શાભે ધગધગતા અંગાર, અંગ આપણે અબળા કહીએ, કઢા બાકા અંગ તત્ત્વને રહીએ.'
વગેરે. વીણાવેલી.
- પાપઢ પુરીને પુત્ર પાર ન પાણી પાય મામા કહીને દુધ સાપને તે દેવા જાય. ’
વીણાવેલી.
“માંધે હવામાં આપડાં પાપી અરફના માળી કાળના ઉકળાટ થાતાં હાય વહેતાં ચાલીઆં.
સરદારમા.
* પતિપરાયણ તારામતી ભીડ, નારાયણેજ નિવારી નસિંહ શ્વેતાની હાંસી હુંડી, શામળભાએ સ્વિકારી, ઉતરી વિના શ્રી વિસ્તારે પરણાવી બાબા કુમારી.“ ઉપબાણ
આવાં અનેક ઉદાહરણો ઢાંકી શકાય. કયા વા પ્રકારનાં ઉપમાને રા.ડાહ્યાભાઇ વાપરતાં તેને ખ્યાલ આપવા ઉપરનાં ઉદાહરણા પૂરતાં થશે એવી આશા છે. 'ભી જોગ, કૈં સ‘સારીઓની અધમતા અને નિભળતા અખેરતાં અથવા ઈશ્વરપર ભાસે રાખતાં જુના ગુજરાતી કવિઓની શૈલી અખત્યાર કરી છે; તેથી તે તે ભાષામાં. ગીના લોકપ્રય થયાં છે. તુી નહીથી સરે થતું સરદારના નાટકમાંના જીનું ગીત, “જો જો કૌતક જગનું કામ સધાય
૧૯૧
રંગનું “ એ ધમલાનું ગીત, “ નથી જગતમાં સાથે સવિતા ત્રિભુવન નાથ" એ ભીખીનું ગીત, “ સુંદર શામળા, નામ જપીશ, નિત્ય તારૂં " એ પીલુાનું ગીત ઇત્યાદિ ગીતા વિશે પ્રથમા વચન થવાની જરૂર રહી નથી. બીબુાવેલી'માં ભારાનું ભજન, “ઉમાદેવડી”માં પુજારીનું ભજન વગેરે પણ
જૂનાં ભજનાની ધાટીપર રચાયલાં હોવાથી શ્વેતાએને ચ્યાં છે; બેશક નવીનતા, ચમત્કાર કે
ગાંભીર્ય નથી.
ઉપમાના રમણીય કે સાધારણુ વપરાયાં છે. કેટએક સ્થળે તે ક્ષતિ ઉપજે છે.
* જોબના ગઢ નહિં વાર્ય-પ્રેમતણ પાળો, સ્વારથ કાકાકૌઆ કાઢે નહીં પ્રીત મેાતીમાલો’’ વિચાવિજય. અહીયાં સ્વાર્થને કાકાકૌઆનો સબંધ શી રીતે બેસાડયો છે ? કાકાકામ કાઢે મોતીમાલ ક્રમ ન શાને ? શ્વેત અને ચૈતના સમાગમથી સુન્દરતા અકિક પ્રકાશી નિકળ્યા વિના સ્ટેજ નિ જગમાં તે નરને ધિક્કારે છે પણી ઘરની નાર, બગાડે મુખ તે સંસાર, સેળને દીવેલમાં સાર‘
વીણાવેલી.
* કાને કહીયે કોઠાની કહાણી જેમ બળદ પીલાયે ઘણીર.” .
વગેરે સ્થળ વિશદતા અને ગ્રામ્યના છે.
ભાષા અમુક અંશે સંસ્કારી રા. ડાવાળાએ વાપરી છે. વર્ણસગાપર ઝા જ્યા છે.
“ બેલા મારા પ્રેમી પાપટ ખેલે ખેલા ખાલી ખેલા મેના ખેલાવે, ”
"
“ કાઈ ફુલ જ્યારે ફુલ
કુલ સાથે દિલ છે ડુલરે~~"
સરદારમા.
“પ્રીતમની પાછળ હું તેંગણુ બની, વ્હાલાની યાંસે વિગણ બની—”
ઉદયભાણું.
ઉમાવડી.
“ જપતી પ્રીતમની જપમાળ જીવતી ને અલખેલી, જોબન રસરગે જોની આ બની ધેલી.''
અકામળી.
વિષયાવિજય.