________________
અનેકાંતવાદ, સ્વાદુવા. માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન ૯ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક પૃષ્ઠ ૪૧ વાદ, સ્વાદુવાદ અને
દર્શનોનું દર્શન ઃ અનેકાન્ત
ldવીદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્વાદ અકોત્તવાદ, ચાટ્વીદ અને વયવીદ વિરોષક અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકા અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક :
1 ભાણદેવજી [ અધ્યાત્મપથના આ વિદ્વાન લેખક યોગાચાર્ય છે. યોગ અને તત્વજ્ઞાનના પ્રચાર અર્થે વિદેશભ્રમણ કર્યું છે. અંદાજે પાંત્રીસ ક પુસ્તકોના કર્તા છે. સૌરાષ્ટ્રમાં મોરબી પાસે તેમના આશ્રમમાં સ્થાયી છે. અહીં તેમણે બે લેખો દ્વારા વિષયને ન્યાય આપ્યો છે.]. આધુનિક યુગના એક મહાન મનીષી શ્રી જે. કૃષ્ણમૂર્તિ કહે છે- આગ્રહ કરીને કહેવામાં આવે છેThe Life is greater than Philosophy.
‘પણ તમે કાંઈક તો કહો !' ‘જીવન તત્ત્વજ્ઞાન કરતાં ઘણું મહાન છે.”
ત્યારે તેઓ કહે છેજીવન અને અસ્તિત્વ એટલું મહાન અને એટલું વ્યાપક છે કે તે ‘પણ ભાઈ! સત્યને અનેક રીતે અભિવ્યક્ત કરી શકાય છે અને આ કોઈ તત્ત્વજ્ઞાનમાં સમાઈ શકે તેમ નથી. જીવન અને અસ્તિત્વ અનંત આ રીતો પ્રથમ દૃષ્ટિએ પરસ્પર વિરોધી પણ લાગી શકે અને તેથી મેં
છે અને તત્ત્વજ્ઞાન સીમિત છે. સીમિતમાં અસ્તિત્વ કેવી રીતે સમાઈ અમારે જે કહેવું છે, તે છે-અનેકાન્તવાદ!' $ શકે? વ્યાપકમાં વ્યાપક તત્ત્વજ્ઞાન પણ જીવન અને અસ્તિત્વના આમ અને આટલું કહીને સૂરિઓ મૌન થઈ જાય છે. તેમના ? % એક અંશને જ અભિવ્યક્ત કરી શકે છે.
આ દર્શનનો આધાર લઈને અનેકાન્તવાદ' આ નામ અને સિદ્ધાંતની ? સત્ય સાકરનો પહાડ છે. જ્ઞાનીઓ કીડીઓ છે. આ કીડીઓ રચના તો આપણે કરી છે, સૂરિઓ તો આટલું કહીને મૌન થઈ છે હું સાકરના પહાડમાંથી સાકરના થોડાં કણ પોતાના દરમાં લઈ જઈ ગયા છે ! શું શકે, પરંતુ સાકરના આખા પહાડને કોઈ લઈ જઈ શકે નહિ. અનેકાન્તવાદ વસ્તુતઃ વાદ નથી, પરંતુ સર્વ વાદોથી પર થઈને શું હું એક મહાન ભવનના, દશ અલગ અલગ સ્થાને ઊભા રહીને દશ કરેલું દર્શન છે. અનેકાન્તવાદમાં પ્રયુક્ત ‘વાદ' ગેરમાર્ગે દોરનારો $ ફોટોગ્રાફ્સ લેવામાં આવે તો દશેય ફોટોગ્રાફ્સ અલગ અલગ બનશે. છે. આ અનેકાન્તવાદ નથી, પરંતુ અનેકાન્તદર્શન છે, તેમ કહેવું
કયો ફોટોગ્રાફ સાચો? દશેય સાચા છે, પરંતુ એકેય પૂર્ણ નથી. પ્રત્યેક વધુ સારું છે. ફોટોગ્રાફ ભવનના એક એક અંશને અભિવ્યક્ત કરે છે, પરંતુ કોઈ જૈન આચારમાં પ્રધાન તત્ત્વ “અહિંસા' છે. જૈન આચારના પ્રધાન $ ફોટોગ્રાફ્સ ભવન પૂર્ણતઃ આવી જતું નથી. આ ફોટોગ્રાફ્સની જેમ આપણાં અંગો મહદ્ અંશે “અહિંસાને કેન્દ્રમાં રાખીને, અહિંસાની આજુબાજુ છું તત્ત્વજ્ઞાનની પ્રત્યેક શાખા પણ આંશિક દર્શન રજૂ કરે છે. પ્રત્યેક તત્ત્વજ્ઞાન ગોઠવાયેલાં છે. આચારનું આ મુખ્ય તત્ત્વ અહિંસા “વિચાર’ સુધી સાચું છે, પરંતુ પૂર્ણદર્શન એકેય નથી.
પહોંચે અને વિચારણાને પણ પ્રભાવિત કરે તો? તો તેમાંથી માનવ ચેતનામાં જીવન અને અસ્તિત્વનું પૂર્ણજ્ઞાન, પૂર્ણદર્શન અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ નિષ્પન્ન થાય છે અને તેમ જ થયું છે. હું શું સમાઈ ન શકે.
જ્યારે આપણે કોઈ એકદેશીય દર્શનને જ પકડીને તેને જ સત્ય આપણે આપણાં આંશિક દર્શનને પૂર્ણ દર્શન માની લેવાની ગણવાનો દુરાગ્રહ રાખીએ છીએ ત્યારે તેમાં સૂક્ષ્મ સ્વરૂપે અર્થાત્ 8 ભૂલ ન કરીએ, તે માટે સાવધાન કરનાર કોઈ દર્શન છે? દર્શનોનું વૈચારિક ભૂમિકા પર હિંસા થાય છે. જૈનદર્શનને આવી સૂક્ષ્મ કે $ દર્શન કરાવનાર તે દર્શન છે-અનેકાન્ત દર્શન.
વૈચારિક હિંસા પણ માન્ય નથી અને તેમાંથી અનેકાન્તવાદ નિષ્પન્ન માનવદર્શનની આ મર્યાદા અને જીવન ગહન રહસ્યમયતાને થાય છે. હું અને કાન્તવાદ એક ઘણી વિશિષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે.
આ પૃથ્વી પર અગણિત દર્શનો પ્રગટ્યા છે અને વિકસ્યા છે. હું હું અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ વસ્તુતઃ કોઈ વાદ નથી, પરંતુ અનેકાન્તવાદનું જે સ્પષ્ટ દર્શન જૈન દર્શનમાં છે, તેટલું સ્પષ્ટ અને * સર્વ વાદોની મર્યાદા અભિવ્યક્ત કરનાર એક ઘણું વિશિષ્ટ દર્શન નિશ્ચયાત્મક દર્શન અન્ય દર્શનોમાં જોવા મળતું નથી. તેથી જ ક ← છે અને તેથી તે દર્શનોનું દર્શન છે.
અને કાન્તવાદ કે અનેકાન્તદર્શન જૈન દર્શનનું વિશિષ્ટ અને મૌલિક છે તત્ત્વજ્ઞાનીઓ તત્ત્વજ્ઞાનની રચના કરે છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો પ્રદાન ગણાય છે. ૐ આપે છે, પરંતુ દૃષ્ટાઓ, સૂરિઓ તત્ત્વજ્ઞાનની રચના નથી કરતા. આમ છતાં આપણે સ્વીકારવું જોઈએ અને કહેવું જોઈએ કે હૈં 8 તેઓ તો આમ કહે છે
જૈનેતર દર્શનમાં પણ અનેક સ્થાને કોઈ ને કોઈ રૂપે, ભલે E “અમને આમ દેખાય છે, પરંતુ અમારું દર્શન અંતિમ કે પૂર્ણ “અનેકાન્તવાદ' શબ્દનો પ્રયોગ કર્યા વિના પણ અનેકાન્તવાદના
નથી અને અમને જે દેખાય છે, તે પણ બુદ્ધિપૂર્વક અને ભાષાના તત્ત્વો જોવા મળે છે. અહીં આપણે થોડાં દૃષ્ટાંતો જોઈએ. માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય તેમ નથી.'
૧. વેદાંતમાં માયાનું સ્વરૂપ અને આટલું કહીને તેઓ મૌન થઈ જાય છે. પરંતુ તેમને બહુ અદ્વૈત વેદાંતમાં “માયાની ધારણા ઘણી મહત્ત્વપૂર્ણ અને ચાવીરૂપ છે અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્ટાર્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ
પહોંચે અને તિ
'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક