________________
અનેકાંતવાદ, સ્પર્વ પૃષ્ઠ ૪૨ ૦ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ કાવાદ, સ્વાદુવાદ અને
અનેકન્તિવીદ, સ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાટ્વીદ અને નયવાદ વિરોષક ૬ અનેકન્તિવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અવકાdવાદ, સ્વાસ્વાદ
* ગણાય છે. આ જગતના કોયડાને અદ્વૈતવેદાંતદર્શન માયાવાદ દ્વારા અનેકાન્તવાદ છે જ ! શું સમજાવે છે.
૪. સિદ્ધત્વમપિ સાપેક્ષ | માયા થકી જ આ જગત પ્રતીત થાય છે. આ જગત સત્ નથી ભગવાન શંકરાચાર્યકુત બ્રહ્મસૂત્ર ભાષ્યમાં એક સુંદર પ્રસંગ C અને છતાં માયાને કારણે સત્ જેવું જણાય છે. હવે પ્રશ્ન એ થાય છે આવે છે. અદ્વૈતવાદની પ્રતિષ્ઠા સિદ્ધ કરવા માટે ભગવાન શંકરાચાર્ય છે કે અદ્વૈતવાદી વેદાંત દર્શનમાં બ્રહ્મને જ એકમેવાદ્રિતીય તત્ત્વ સાંખ્યદર્શનના દૈતવાદનું ખંડન કરે છે. તે વખતે પૂર્વપક્ષ આમ કહે ? ગણવામાં આવે છે, તો માયને ક્યાં મૂકશો? ઉત્તર છે-માયા અનિર્વચનીય છે.
ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કપિલને શું હવે પ્રશ્ન છે-અનિવાર્ચનીય એટલે શું?
સિદ્ધોમાં પણ સર્વ શ્રેષ્ઠ કહે છેઉત્તર છે-માયા સત્ નથી, માયા અસત્ નથી, માયા સત્ અને સિદ્ધાનાં પિત્રો મુન: ૐ અસત્ પણ નથી, માયા સત્ અસથી વિલક્ષણ પણ નથી. તો માયા
શતા; ૧૦- ૨૬ હું કેવી છે! કોઈ શબ્દ દ્વારા કહી શકાય તેમ નથી, તેથી માયાને “(હે અર્જુન !) સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.” અનિવર્ચનીય ગણવામાં આવેલ છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણ કપિલમુનિને પોતાની વિભૂતિ ગણાવે જુઓઅહીં કોઈને કોઈ રૂપે અનેકાન્તવાદનું તત્ત્વ છે જ! છે અને સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ ગણાવે છે. આવા સિદ્ધોમાં પ્રધાન છે ૨. વૈષ્ણવદર્શનોમાં પરમાત્માનું સ્વરૂપ
કપિલમુનિ પ્રણિત સાંખ્યદર્શનને ખામીયુક્ત અને તેથી ખંડનપાત્ર ? વૈષ્ણવદર્શનોમાં પરમાત્માના સ્વરૂપ વિશે આમ કહેવાય છે- કેવી રીતે ગણી શકાય? પરમાત્મા સગુણ છે, નિર્ગુણ પણ છે.
પૂર્વ પક્ષની આ દલીલના ઉત્તરમાં ભગવાન શંકરાચાર્ય લખે પરમાત્મા આકાર છે, નિરાકાર પણ છે. પરમાત્મા કર્તા છે, અકર્તા પણ છે.
सिद्धत्वमपि सापेक्षं। સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર, કર્તા અને અકર્તા- “સિદ્ધત્વ પણ સાપેક્ષ છે.” આ પરસ્પર વિરોધી તત્ત્વો છે, તો આ તત્ત્વો પરમાત્મામાં એક આનો અર્થ એમ કે સિદ્ધોનું સિદ્ધત્વ પણ સાપેક્ષ છે. અહી કોઈ હું સાથે કેવી રીતે સંભવે ?
નિરપેક્ષ સિદ્ધ નથી કે કોઈ સિદ્ધનું વિધાન નિરપેક્ષ કે પૂર્ણ સત્ય છે, વૈષ્ણવદર્શનો આ ઉત્તર આ પ્રમાણે આપે છે
એમ ન કહી શકાય. પરમાત્મા અનંત છે અને જે અનંત હોય તે પરસ્પર વિરોધી અહીં સાપેક્ષતાનું કથન આ વાતને અને કાન્તવાદ તરફ લઈ ગુણનું આશ્રયસ્થાન હોય છે. તેથી પરમાત્મામાં આ સર્વ પરસ્પર જાય છે. વિરોધી લાગતાં ધર્મો સંભવી શકે છે.
૫. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ ૐ જુઓ ! આ વૈષ્ણવદર્શનોમાં આવેલો અનેકાન્તવાદ જ છે. ' અરે ! જુઓ! જુઓ ! આ અનેકાન્તવાદ તત્ત્વજ્ઞાનના સીમાડા ? છે૩. ઉપનિષદમાં અનેકાન્તવાદ
ભેદીને હવે વિજ્ઞાન સુધી પહોંચી ગયો છે. માત્ર તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કે तदेजति तन्नेजति तद् दूरे तद्वन्तिके ।
જ આ જગતનું જ્ઞાન સાપેક્ષ (ચાદ્વાદ) છે, તેમ નથી. હવે વૈજ્ઞાનિક तदन्तरस्य सर्वस्य तद् सर्वस्यास्य बाह्यतः।।
દૃષ્ટિથી પણ આ જગતને, આ જગતના સ્વરૂપને, આ જગત વિષયક છે ईशावास्योपनिषद्-५ આપણાં દર્શનને સાપેક્ષ સિદ્ધ કરવા સુધી આપણે પહોંચી ગયા શું ‘તે ચાલે છે, તે ચાલતો નથી. તે દૂર છે અને તે અત્યંત નજીક છીએ. આનો અર્થ એમ થયો કે અનેકાન્તવાદનો વિજ્ઞાનમાં પ્રવેશ કું પઊણ છે. તે સમસ્ત જગતની અંદર પણ છે અને તે સમસ્ત જગતની થયો છે. બહાર પણ છે જ.”
આ સૃષ્ટિ વિશેના વિજ્ઞાનના દર્શનને, આ સૃષ્ટિના સ્વરૂપને, ઉપનિષદના આ મંત્રમાં પરમાત્માના સ્વરૂપનું કથન થયું છે. ગતિને, સૃષ્ટિના સંચાલનને પ્રક્રિયાને-આમ સર્વત્ર સાપેક્ષવાદ સિદ્ધ શું અહીં પણ પરમાત્મા માટે પરસ્પર વિરોધી જણાય તેવા ગુણોનું કરીને વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે શું કથન થયું જ છે. તે ચાલે છે અને ચાલતો નથી, તે દૂર પણ છે અને અનેકાન્તવાદનો વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રવેશ કર૨વે છે. ભલે, તેમણે કે ૬. અત્યંત નજીક પણ છે જ. તે જગતની અંદર પણ છે અને બહાર જૈનદર્શનનો અભ્યાસ ન કર્યો હોય કે ભલે તેઓએ ‘અનેકાન્તવાદ' આ પણ છે જ!
શબ્દ સાંભળ્યો પણ ન હોય! અને કાન્તવાદને સ્વવિરોધી સિદ્ધાંત કહેનારા દાર્શનિકો ! ૬. ભગવાન બુદ્ધનું મૌન 8 સાંભળો ! અહીં ઉપનિષદના ઋષિ શું કહે છે? અહીં એક સ્વરૂપે જીવન અને અસ્તિત્વનું સ્વરૂપ એવું અને એટલું અગાધ અને હું અનેકાંતવાદ, ચાવાદ અને નયવાદ વિશેષાંક 5 અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, ચાર્વાદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને
અનેકાંતવાદ, સ્યાદવાદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્થાવાદ અને નયવાદ વિશેષક અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિશેષક જ અનેકodવીદ, સ્યાદ્ વાદ અને તેયવાદ વિશેષાંક 4 અનેકન્તિવીદ, સ્થીર્વાદ