SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્ય પૃષ્ઠ ૩૪ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, ચાવીદ અને જીવનના વ્યવહારમાં અતિશય ઉપયોગી અનેકાન્તવાદ...સ્યાદ્વાદ... અને નયવાદ 1 પંન્યાસ ડૉ. અરૂણવિજય મ. [ આચાર્ય શ્રી પ્રેમસૂરિ મહારાજના ભાઈ આચાર્ય શ્રી સુબોધસૂરિ મહારાજના શિષ્ય શ્રી અરુણવિજયજીએ “ઈશ્વર સૃષ્ટિના કર્તા છે કે નહીં?' જેવા તત્ત્વજ્ઞાનના ગહન વિષય પર પીએચ.ડી. કર્યું છે. આ વિષય પરના તેમના બે પુસ્તકો ઉપરાંત અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સરળ ચર્ચા કરતા તેમના બીજા ગ્રંથો વાચકની જ્ઞાનતૃષાને સંતોષે છે. પ્રસ્તુત લેખમાં અનેકાન્તવાદ, સ્વાવાદ અને નયવાદની તાત્વિક ભૂમિકા સમજાવતાં તેમણે વ્યવહારિક સ્પષ્ટતાઓ આપી છે. ] અને યવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ હુ અનેકન્તિવીદ, સ્યાદ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, ચાટ્વીદ અને વયવીદ વિરોષક " અનેકાન્તવીદ, સ્વાદુવાદ સંપૂર્ણ જૈન ધર્મની જ્ઞાનગંગાની મૂળ ગંગોત્રી એક માત્ર તીર્થકર અસ્તિકાયાત્મક પાંચ પદાર્થોનું સમૂહાત્મક સ્વરૂપ જ છે. અસ્તિત્વ શું ભગવંતો જ છે. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી કેવળજ્ઞાન જ ત્રિકાળ નિત્ય-શાશ્વત સ્વરૂપે છે. શાશ્વતનો અર્થ જ છે અનાદિથી છે છે કલ્યાણકની ઉજવણી કરવા દેવતાઓ આવીને સમવસરણની રચના અસ્તિત્ત્વ ધરાવે છે અને અનન્ત કાળ સુધી એકધારું અસ્તિત્વ ટકી કે શુ કરે છે. સર્વજ્ઞપ્રભુ આવા Congrigation Place - સમવસરણમાં રહે છે. માટે જ આ સર્વ પદાર્થો અનુત્પન્ન- અવિનાશી કક્ષાના છે. ? 8 દેશના આપે છે. અર્થથી તત્ત્વની અપાતી દેશના શ્રવણ કરીને ગણધર જે ક્યારેય ઉત્પન્ન જ ન થાય, બની જ ન શકે તેને અનુત્પન્ન કહેવાય હું શું ભગવંતો સૂત્રબદ્ધ રચના કરે છે. તે જ કાળાન્તરે આગમ શાસ્ત્ર અને જેનો ક્યારેય નાશ-અન્ત જ ન થાય તેને અવિનાશી કહેવાય. હું સ્વરૂપે પ્રસિદ્ધિ પામે છે. આવા જ પદાર્થો ત્રિકાળ-નિત્ય-નૈકાલિક શાશ્વત હોય છે. ૬ સર્વજ્ઞ પ્રભુનું કેવળજ્ઞાન-કેવળદર્શન સર્વવ્યાપી હોય છે. અહીંયા આવા નિયમની કસોટી ઉપર અસ્તિકાયાત્મક – પાંચેય ? ૐ સર્વ શબ્દને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવાદિ નિક્ષેપાઓની સાથે જોડીને પંચાસ્તિકાયોના પદાર્થોને ચકાસવામાં આવે તો તે બધા આવા જ શું જોઈએ તો સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ, સર્વભાવ, સર્વભવાદિ પદાર્થો છે. આ સિદ્ધાન્તાનુસાર આખું સંપૂર્ણ જગત-વિશ્વ ત્રિકાળ હૈ અર્થમાં વ્યાપક જ્ઞાન-દર્શન થાય છે. આ રીતે સર્વ નિક્ષેપાઓથી નિત્ય શાશ્વત જ છે. મૂળમાં પદાર્થો જ જ્યારે ઉત્પન્ન થવાના છે વિચારીએ. સ્વભાવવાળા જ નથી તો પછી તેમના સંમિશ્રણની સંમિલિત ૧. સર્વદ્રવ્ય – સર્વ શબ્દ સમસ્ત-સંપૂર્ણવાચી છે, સંખ્યાવાચી કક્ષાવાળા વિશ્વની ઉત્પત્તિ માનવી તે પણ અસ્થાને છે. પદાર્થો જ હું પણ છે. પ્રમાણ-માપવાચી પણ છે. સમસ્ત દ્રવ્યોને અને તેમના મૂળમાં ઉત્પત્તિશીલ-ઉત્પન્ન થવાના સ્વભાવવાળા જ નથી તેથી આ 8 હું સર્વાગીણ સંપૂર્ણ સ્વરૂપને સર્વજ્ઞ કેવલી પોતાના અનન્તદર્શન વડે પંચાસ્તિકાયાત્મક જગત-વિશ્વ પણ સોત્પન્ન કક્ષાનું નથી. અને જે હું આત્મપ્રત્યક્ષથી જુએ છે અને અનન્તજ્ઞાન વડે જાણે છે. એવા સર્વ જે ઉત્પત્તિશીલ જ નથી તે તે વિનાશી પણ નથી. અનુત્પન્ન પદાર્થો છું છું દ્રવ્યો જે અસ્તિત્વ ધરાવે છે, તે માત્ર પાંચ જ છે. અસ્તિકાયાત્મક અને તેની સંમ્મિલિત અવસ્થાવાળું વિશ્વ પણ અવિનાશી જ છે. જે ? 8 અસ્તિત્વ ધરાવતા હોવાથી સંખ્યાવાચી પાંચ શબ્દ સાથે જોડીને જે અનુત્પન્ન-અવિનાશીની કક્ષાવાળું હોય તે તે ત્રિકાલનિત્ય- ૬ પંચાસ્તિકાય તેવી સંખ્યા અપાઈ છે. સૈકાલિક શાશ્વત જ હોય છે. માટે આ સમગ્ર બ્રહ્માડરૂપ જગત છે પંચાસ્તિકાયાત્મક પાંચ દ્રવ્યો ક્યારેય નષ્ટ થવાનું જ નથી. | ૧. જીવાસ્તિકાય ૨. ધર્માસ્તિકાય ૩. અધર્માસ્તિકાય ૪. માટે આવા બ્રહ્માંડરૂપ સંપૂર્ણ વિશ્વને ઉત્પન્ન-નિર્માણ કરનારાને કે આકાશાસ્તિકાય ૫. પુદ્ગલાસ્તિકાય સર્જક અને તેનો પ્રલય કરનારાને વિસર્જક-પ્રલયકર્તાદિ રૂપે માનવા આ પંચાસ્તિકાયામક પાંચે ય અને તેને સૃષ્ટિના સર્જનહાર-વિસર્જનહારની ઉપમાઓથી નવાજીને A Uી પદાર્થોના સમ્મિલિત-સમહાત્મક ઈશ્વર-પરમેશ્વરનાં બિરૂદથી સંબોધીને સદા તેની તેવા જ સ્વરૂપે સંયુક્ત સ્વરૂપને જ જગતુ-વિશ્વ સ્તુતિ-સ્તવના કરતા રહેવાની પ્રવૃત્તિ સર્વથા મિથ્યા છે. એવી સંજ્ઞા આપવામાં આવી છે. ગુણ-પર્યાયાત્મક પદાર્થ સ્વરૂપ // S CCC R આ રીતે આખું બ્રહ્માંડ-જગત એ સંસારના પંચાસ્તિકાયાત્મક પાંચેય પદાર્થો મૂળમાં ગુણબીજું કંઈ જ નથી પરંતુ માત્ર પર્યાયાત્મ દ્રવ્યો છે. ગુણ- પર્યાયાવદ્ દ્રવ્યનું તત્ત્વાર્થનું સૂત્ર આ શું અસ્તિત્વ ધરાવતા એવા સ્વરૂપને સ્પષ્ટ કરે છે. એક પણ દ્રવ્ય ગુણ વગરનો નથી, હોઈ જ ન અનેકાંતવાદ, સ્યાદ્ર્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્પાર્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિરોષક 5 અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને * અનેકાdવાદ, સ્યાદવાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષંક ક અનેકાન્તવાદ, સ્યાદવાદ અને વયવાદ વિશેષુક જ અનેકીત્તવાદ, સ્વાદુ વાદ અને નયવાદ વિશેષાંક + અનેકીત્તવાદ, સ્વાદુવાદ E A DEી સીમા (11) 9 બ ને RESEIGN
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy