SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્વાદુવા. માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન - અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૦ પૃષ્ઠ ૩૫ વાદ, સ્વાદુવાદ અને અનેકાન્તવાદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિરોષક % અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિશેષાંક - અનેકાંન્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકન્તિવીદ, સ્યાદ્વાદ * શકે. એવી જ રીતે પર્યાય વગરના પણ નથી. ૧. આકાશ દ્રવ્ય એવા સ્વગુણ વડે પર દ્રવ્ય સ્વરૂપ ધર્માસ્તિકાય આદિથી સર્વથા ભિન્ન ૬ અવકાશ પ્રદાન ગુણવાળો છે. ૨. ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિસહાયક સ્વતંત્ર છે. ગુણવાળો, ૩. અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિ સહાયક, ૪. પુદ્ગલ જીવાત્મા અને પુદ્ગલ દ્રવ્ય : આ દ્રવ્ય વર્ણ-ગંધ-રસ-સ્પર્ધાદિ ગુણવાળો અને ૫. જીવાસ્તિકાય દ્રવ્ય પંચાસ્તિકાયાત્મક પાંચેય પદાર્થોમાં એક માત્ર જીવાત્મદ્રવ્ય અને જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીર્ય-ઉપયોગાદિ ગુણવાળો દ્રવ્ય છે. આવી પુદગલ આ બન્ને દ્રવ્યો જ પરસ્પર મળે છે અને છુટા પડે છે. સંયોગ- ૨ રીતે બધા જ દ્રવ્યો પોતપોતાના ગુણોવાળા છે. ગુણરહિત એક વિયોગ થતા જ રહે છે. પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ ગ્રહણ કરીને શું પણ નથી. અને એક દ્રવ્યના ગુણોને બીજા દ્રવ્યમાં સંક્રમિત થતા તેને દેહ બનાવીને તેમાં દેહાકાર પર્યાય ધારણ કરીને જીવાત્મા છે હું નથી. સ્વદ્રવ્યને છોડીને ગુણો પર(અન્ય)દ્રવ્યમાં જતા નથી. તેથી પોતાના આયુષ્ય કર્મની કાળાવધિ સુધી રહે છે. તે સમાપ્ત થતા તે ૬ કે દ્રવ્ય પરગુણરૂપે રહેતું નથી. ગુણો ભેદક છે. એકથી બીજાને જુદા જુગલાત્મક દેહ છોડીને જીવાત્મા જાય છે અને સ્વકર્માનુસાર બીજો કે # પાડવાવાળા છે. ગુણો વડે જ તે તે દ્રવ્યનું મૂળ સ્વરૂપ ઓળખાય છે. દેહ બનાવીને તેમાં રહે છે–તે ધારણ કરે છે. જે વખતે જેવો દેહ 8 છું દ્રવ્યાનુયોગના આવા પાયાભૂત સિદ્ધાન્તોનું જ્ઞાન ખૂબ જ ધારણ કરીને રહે છે તે વખતે જીવાત્મા તેવી પર્યાયવાળા તરીકે અગત્યનું અનિવાર્ય છે. ઓળખાય છે. તેવી નામદિની સંજ્ઞા વડે વ્યવહારમાં ઓળખાય છે. જે પર્યાય સ્વરૂપ પદાર્થના મૂળ સ્વરૂપનું આ ભેદજ્ઞાન સાચા અર્થમાં સમજી લેવું કે પર્યાય-આકાર-પ્રકાર જોઈએ. પુદ્ગલનો બનેલો દેહ અને તેમાં રહેતા ચેતન આત્માને શુ સ્વરૂપે છે. પ્રત્યેક દ્રવ્યની તે દેહાકાર પર્યાયમાં રહેવાથી અભિન્ન-એક સ્વરૂપે માની લેવાની 8 પોતાની પર્યાયો છે. જે ભ્રાન્તિ-ભ્રમણા જીવ કરી લે છે. બસ આ અજ્ઞાન દશા જ જીવને ; આત્મા-આકાશાદિ અમૂર્ત દુ:ખી કરી મૂકે છે. માટે જ બન્નેમાં ભેદબુદ્ધિ કરવાની વાત અધ્યાત્મ નું દ્રવ્યો છે. જ્યારે એકમાત્ર શાસ્ત્ર સમજાવી છે. અધ્યાત્મ શાસ્ત્ર વડે ભેદજ્ઞાન કરીને સ્વથી ૬ પુદ્ગલજ મૂર્ત દ્રવ્ય છે. સર્વથા ભિન્ન પર એવા પુદ્ગલ દ્રવ્યને ઓળખી લેવામાં આવે અને આકાશ અનન્ત છે. અમાપ તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ ગુણોમાં જીવાત્મા આકર્ષાય નહીં. હું મોહિત ન થાય તો જ જીવાત્માનું કલ્યાણ થાય તેમ છે. અન્યથા સંભવ જ નથી. પર એવા પુદ્ગલ દ્રવ્યમાં પોતાપણાની સ્વબુદ્ધિ છે કરી લઈને પોતાને દેહાકાર માની લઈને અભેદભાવે જીવો જે વ્યવહાર કરે છે તે વડે જ મિથ્યારૂપે દુઃખી થાય છે. જીવ-પુદ્ગલ દ્રવ્યોની સંયોગ-વિયોગરૂપે પર્યાયો બદલાતી ૬ જ રહે છે. બસ આ પ્રક્રિયા જ ઉત્પાદ-વ્યયરૂપે ઓળખાય છે. જો હું બન્નેમાંથી એક પણ દ્રવ્યના ગુણો એક-બીજામાં જતા નથી. એ g પ્રમાણે ચેતન જીવાત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણો સ્વદ્રવ્ય આત્માને છોડીને પરદ્રવ્ય પુગલમાં જતા જ નથી. પુદ્ગલરૂપે થતા જ નથી. દ્રવ્યનું પરદ્રવ્યરૂપે પરિવર્તન કે પરિણમન થતું જ નથી. એવી જ રીતે ગુણોનું પણ પરદ્રવ્યના ગુણરૂપે પરિવર્તન કે જે પણ છે અને અસીમ છે. જ્યારે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય બન્ને દ્રવ્યોની પરિણમન સંભવ જ નથી. પરંતુ આ જીવ-પુદ્ગલ બન્ને દ્રવ્યોની હૈ પર્યાય વિખંભાકાર- ચતુર્દશ રજવાત્મક લોકપુરુષાકાર છે. આવી સંમિલિત અવસ્થામાં જે અભેદ બુદ્ધિ જીવાત્મામાં આવી જાય હું એમની પર્યાય છે. બન્ને દ્રવ્યો અમૂર્ત છે. અરૂપી-અદૃશ્ય છે. અને છે તે તેની અજ્ઞાનદશાના કારણે છે. પરંતુ જીવ જો તેને જ શું – આ બન્ને દ્રવ્યો સર્જાશે સમાન્તર છે. સમાન સ્વરૂપે છે. માપ-પ્રમાણ સાચું માની લે તો આ ભ્રાન્તિ જ મિથ્યાત્વ છે. આવી મિથ્યા- જું ૬ તેમજ આકાર- પ્રકારાત્મક પર્યાયરૂપે પણ સમાન છે. એક સરખા ભ્રાન્ત ધારણા-માન્યતામાંથી બહાર નીકળવા જીવે મથવું છું 8 જ છે. સમક્ષેત્રી છે. માત્ર ગુણ ભેદે જ ભિન્ન છે. ગતિસહાયક ગુણ જોઈએ. અને તે માટે સર્વજ્ઞવચન ને સારી રીતે સમજી વિચારી મેં વડે જ ધર્માસ્તિકાય સ્વથી ભિન્ન પર એવા અધર્માસ્તિકાય દ્રવ્યથી ને સાચું સમ્યગુજ્ઞાન મેળવવું જોઈએ અને સમ્યગ્દર્શન તરફ ? ૐ સર્વથા ભિન્ન છે. એવી જ રીતે અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિસહાયક વળવું જોઈએ. અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવાદ વિશેષાંક F અનેકન્તિવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક F અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy