SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્ય માર્ચ ૨ક્ષ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૩૩ વાદ, સ્વાદુવાદ અને અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અકાત્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્ર્વાદ અને વયવાદ વિશેષાંક 4 અનેકોત્તવlદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક - અનેકન્તિવાદ, સ્થીર્વાદ શું મતવાદીઓ વચ્ચે સંવાદિતા સ્થાપિત કરનારું ઘટક અનેકાન્ત છે. અને તીર્થસ્થાનો સંદર્ભે એકમત નથી. જડતા, રૂઢિદાસ્ય અને હું હું સર્વ વસ્તુમાં સર્વધર્મને જોવાથી અને સ્વીકારવાથી અર્થાત્ એની પરંપરાને માટે દુરાગ્રહીપણું અનેકાન્તના ઉપાસકો દ્વારા પ્રગટે છે દરેક અપેક્ષાએ વસ્તુ સ્વરૂપનિર્ણિત કરતું હોઈને આ દર્શન માટે ત્યારે આ દર્શન અને પરંપરા પરત્વે, એમાં સાધકો-ઉપાસકો પરત્વે હું $ “અનેકાન્તદર્શન'એવી સંજ્ઞા સમુચિત રીતે પ્રયોજાઈ છે. અહોભાવ પ્રગટતો અટકે છે. 8 સપ્તભંગી, નય, નિક્ષેપ અને પ્રમાણ જેવી જેનદર્શનની અનેકાન્તવાદ સંજ્ઞા ભલે પ્રચલિત હોય કે પ્રસ્થાપિત હોય પણ વાદહું સંજ્ઞાઓથી અનેકાન્તને વધુ સ્પષ્ટ, સુરેખ રીતે સમજી શકાય છે કે વિવાદમાંથી આ સંજ્ઞા જન્મી નથી કે આ સંજ્ઞા માટે કોઈ વાદ-વિવાદ છે સમજાવી શકાય છે. સપ્તભંગીના સાત રૂપો, નયના સાત રૂપો, નથી. વાદ એ ઈઝમ-ismનો ગુજરાતી અનુવાદ છે. અંગ્રેજી અર્થચ્છાયા છે હૈ નિક્ષેપના ચાર રૂપો અને પ્રમાણના બે રૂપો અને એના પેટા પણ પ્રતિબદ્ધતાની પરિચાયક છે. અનેકાન્ત દર્શન એ જીવન-વ્યવહાર- હૈ ૐ ભેદરૂપોની, એના સ્વરૂપની, અર્થસંદર્ભની વિગતે વાત અને વર્તનની શૈલી છે, જૈન મતાનુસારી જીવનપદ્ધતિનું એક લક્ષણ છે. T વિભાવનાને સમજવાથી અનેકાન્તદર્શન સુસ્પષ્ટ બની રહે છે. મૂળે આગમના સૂત્રો, મહાવીર અનુપ્રાણિત સાહિત્યનું અધ્યયન અને ૨ * તો મહાવીરે પુરોગામીઓની પરંપરાને પોતીકા વ્યવહાર, વર્તન પંડિતો સાથેના વિમર્શમાંથી પ્રાપ્ત પરિચયને પ્રસ્તુત કરવાનું બન્યું, ૬ અને વાણીથી જૈનદર્શનના ખરા પરિચાયક અનેકાન્તદર્શનને વિગતે એ નિમિત્તે ધર્મલાભ રળવાનું બન્યું એની પ્રસન્નતા સાથે. * * શું વિચાર્યું એનો ઘણો મહિમા એ કારણે પણ સ્થિર થયો, સ્થાપિત તીર્થ, ૨૬૪,જનકપુરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. થયો. અનેકાન્તદર્શનને સમજનારા અને સમજાવનારાઓ પણ તિથિ મોબાઈલ : ૦૯૮૨૫૦૭૫૦૯૮. શ્રી ઓત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ (પાની ૨૧થી ચાલુ) આમ આત્માની સમગ્ર સિદ્ધિ કરનારા આ પરમશ્રુતની અપૂર્વ રે નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય; વાણીમાં, જૈનદર્શનનો અનેકાંતવાદ સજગ સંશોધકોને સર્વત્ર પ્રાપ્ત હું નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. (૧૩૧) થયા વિના રહેશે નહીં. નિય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; વસ્તુનું વસ્તુસ્વરૂપ યથાતથ્ય, જેમ છે તેમ અને અનેક નયએકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. (૧૩૨) નિક્ષેપો સહ સમગ્રતામાં (In Totality), સંતુલન અને સમન્વયપૂર્વક અનેકાન્તવાદનું આવું સરળ, મનોરમ ચિત્રણ અન્યત્ર ક્યાં અહીં જે દર્શાવાયું છે તે સાધકને શ્રી જિનકથિત મોક્ષમાર્ગે આરઢ મળશે ? કરાવનારું છે. આ વસ્તુસ્વરૂપ દર્શનમાં અનેકાંતવાદ સુસ્પષ્ટ થયો કે • ઉપાદાન અને નિમિત્ત : ચેતન અને જડઃ છે. જિનવાણીને, જિન-દર્શન, જૈન દર્શનને, પચ્ચીસસો વર્ષ પૂર્વેના જડ અને ચૈતન્યની ભિન્નતા દર્શાવી ચેતનની પ્રેરણાની મહત્તા રૂપે પ્રતિધ્વનિત કરતા આ આત્મસિદ્ધિ શાસ્ત્રાની કેટકેટલી દર્શાવતાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નિરૂપે છે, અનુમોદના, અભિવંદના, સ્તવના, આરાધના કરીએ ? તેમાંની જ હોય ન ચેતનપ્રેરણા, કોણ રહે તો કર્મ? અનંત અનંત ભાવભેદો ભરી’ અનેકાંતિક શૈલીની કેટલી ભજના જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.’ (૭૫) કરીએ? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતાની આ જિનેશ્વરવાણીનો છું ‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; મહિમા જાણે આ આત્મસિદ્ધિ નિહિત અનેકાંતિક વાણીને પણ લાગુ તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ.” (૭૫). અગી જડ-ચેતનના વિવેક ભણી આંગળી ચીંધી છે. તે જ રીતે “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, નિમિત્ત અને ઉપાદાન બંનેનું પણ અનેકાંતિક સમાન મહત્ત્વ અને અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, અનંત અનંત...' સ્થાન બતાવાયું છે આ ગાથામાં આ મહિમામયી અનંત-વાણીને, તેના ઉદ્ગાતાને અત્યંતરાઃ હૈં ‘ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; નમસ્કાર કરીને, આ વાણીના માધ્યમ દ્વારા, આપણે પણ એના હું પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” (૧૩૬) આદિ મહાઘોષક મહાવીર પ્રભુના શ્રીચરણે પહોંચી જઈએ એ દિવ્ય ક વાણી-વિચાર: અંતઃકરણ અને આચરણ : સમવસરણમાં અને શ્રવણ કરી ધન્ય થઈએ-ગણધરવાદની એ પરમ મની વેવસ્થ મન્ય, ઋાર્થ ’ એવા વિપરીત મન- પ્રબોધક, સ્વપર-પ્રકાશક જિનવાણી. જે વાણી-વ્યવહાર ને અંત:કરણ-આચાર ભિશતાભર્યા ‘દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, છે ઉપદેશકો-તથાકથિત ધાર્મિકજનોને ઢંઢોળતી આત્મસિદ્ધિની તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત!” વાણીમાં પણ, ત્રિવિધ યોગોની એકતામાં પણ, અનેકાંતવાદ જ | 3ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || * * * નથી ભર્યો? ઊદા. ૧૫૮૦, કુમારસ્વામી લૂંઆઉટ, બેંગલોર-૫૬૦ ૦૭૮. હું “મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; મોબાઈલ : ૦૯૬૧૧૨૩૧૫૮૦. તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.' (૧૩૭) Email ID pratapkumartolia@gmail.com અનેકાંતવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યવાદ અને તયવાદ વિશેષાંક 5 અનેકાંતવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ 'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy