SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આથી શ્રીહેમચન્દ્રાચાર્ય સામે ‘આવશ્યક ચુણિને આ સંદભ હોય અને તેમાંથી તેમણે 8-1-102 એ સૂત્રમાં આ લેકને એકાંશ ઉદાહરણ લેખે મૂક્યો હોય તે સિદ્ધ થાય છે. સાથે જ, નાગૂ દિવસે જૈવ-ની તેમની રચના નીતિ પર આદર પણ વધી જાય છે. શીલ દ્રવિજય) 3. સિંહપદ છંદનું ઉદાહરણ હેમચંદ્રાચાર્યે “ઈનુશાસનમાં જે ઇદનું નિરૂપણ કર્યું છે તેમાં આપેલાં છંદોના ઉદાહરણ તેમણે પિતે રચેલાં છે. એ ઉદાહરણમાં તે તે છંદનું નામ પણ ગૂંથી લીધેલું છે. અપભ્રંશ વિભાગમાં આવેલું સિંહપદ નામના છંદનું ઉદાહરણ (એ દ્વીપદી છંદમાં પ્રત્યેક ચરણમાં 4+4+4+4, 4+4, 4+4+4+2 = 38 માત્રા હોય છે. નીચે પ્રમાણે છે : જાવયરસ-રંજિય-વર-કમિણિ-પથ-પડિબિંબિહિ બંછિ થઈ જિ કિર આસિ સઈ | સંપઈ હય–ગય-હિરાણસીહ-પથ-પકિઅ તુહ રિઉ -ધરઈ તિ પેછિયહિ | 7, 51.1) તારા શત્રુઓના જે પ્રાસાદો સદાયે અળતાથી રંગેલાં સુંદરીઓનાં ચરણોમાં પગલાંથી અલંકૃત હોવાનું લેકવિદિત હતું, તે પ્રાસાદો હવે સિંહનાં, હાથીઓને હષ્ણુનાં લેહીથી લાલ થયેલાં પગલાંના ડાઘથી મલિન બનેલાં દેખાય છે.” આમાં “રઘુવંશના સેળમા સગમાં આપેલા અયોધ્યાની પડતીના વર્ણનમાં આવતા એક ચિત્રને જ આધાર લીધો હોવાનું જણાય છે. તે પદ્ય નીચે પ્રમાણે છે : પાનમાર્ગે" ચ " રામા, નિક્ષિપ્તવત્યષ્ઠરણુંન સરાગાત્ | સોહત-વંકુશિરસ્ત્ર-દિગ્ધ, વ્યાઃ પદે તેવુ નિધી મે | (16, 15) ભવી આવાસોની) જે પાનપતિ પર પહેલાં રમણીઓને અળતાજીનાં ચરણોની રંગીન પગલીએ પડતી હતી, ત્યાં હવે હરણને મારીને આવેલા વાઘને રકાર ગ્યા પંકા પડી રહ્યા છે'. બંને વચ્ચેનું સામ્ય ઉઘાડ છે. “સિંહપદ (સિંહપય) નામ ગૂંથાય તે રીતનું ઉદાહરણ પદ્ય રચાવા માટે હેમચંદ્રાચાર્યને 'રઘુવંશના ઉપયુક્ત પદ્યનું અવલંબન લેવા માટે સંસ્મરણ થયું. તેને તેમના “રઘુવંશ'ના અનુશીલનનું, કાવ્યરસના ભાવકત્વનું અને તીણ સ્મૃતિનું સૂચક ગણી શકીએ. હ, ભાયાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249549
Book TitleHemchandracharye aapel Tran Udaharan Vishe
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZZ_Anusandhan
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size275 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy