________________
૨. “
જિણે ભાયણમઓ” - પ્રાકૃત સં. ગીનું થતું હોવા ઉપરાંત નિniા પણ થાય છે એના ઉદાહરણ તરીકે સિહે. ૮–૧–૧૦૨ નીચે નnળે મોગામ એ ઉદાહરણ આપ્યું છે. વાસેનવિજયજીએ તે સંદર્ભે, તુલના માટે નીચેને જાણીતા લેક આવ્યો છે (ઉદાહરણસચિ', પૃ. ૬) :
Mળે મનના ત્રેવલ, વર: રાજિનાં કયા
વૃરિવા, વાંવાલ્વ; માત્રમ્ | પ્રભાચરિના પ્રભાવ ચરિત'માં (ઈ. સ. ૧૨૭૮) (સંપા. જિનવિજય મુનિ, સિ. જે. ગ્ર. ૧૩, ૧૯૪૦, પૃ. ૩૯, પદ્ય ૩૨૦) એ જ શ્લેક પાદલિપ્તા - ચાર્યને ચરિતમાં આ પેલે છે. આમાં પ્રશ્ન એ છે કે આ લેક મારી જાણ પ્રમાણ મૂળે સંસ્કૃતમાં જ છે. પરંતુ હેમચંદ્રાચાર્યના ઉદાહરણમાં તેને એકાંશપ્રથમ ચરણ-પ્રાકૃતમાં છે, તે દર્શાવે છે કે તેમને ઉપલબ્ધ કે કિ ગ્રંથમાં તે લેક પ્રાકૃત ભાષામાં હવે જોઈએ, કેમ કે ઉદાહરણના પ્રામાણ્યનો આધાર તે શબ્દો વસ્તુત: કોઈ પંથમાં મળતા હોય એ હકીકત પર રહે છે.
[પૂરક નેધ : ડો. હરિવલ્લભ ભાયાણીની, ‘સિદ્ધિહેમ વ્યાકરણના સત્ર ૮–૧–૧૦રમાં બાહમાચાયે" જેવા ઉદાહરણ છે મમત્તે’ અંગે, એ પંકિત ધરાવતા મૂળ સંસ્કૃત લેક, કોઈક ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં હોવો જોઈએ એવી અટકળ, તદ્દન સાચી છે. એ બ્લેક આવશ્યક-ચૂણિમાં મળી આવ્યો છે.
આવશ્યક-નિયુ’િની ૮૬મી ગાથામાં સક્ષેપ-સામાયિકનું વર્ણન છે. આ પ્રસંગે ચૂર્ણિકારે એક નાનકડી કથા નિરૂપી છે, તેમાં ચાર ઋષિઓ એકેક લાખ બ્લેક-પ્રમાણ ચાર સંહિતાઓ જિતશત્રુ રાજાને સંભળાવવા જાય છે, ત્યારે સંક્ષેપરુચિ રાજાના સૂચનથી તેઓ પોતપોતાની સંહિતાને સાર એ કેક ચરણમાં વર્ણવે છે. એ ચાર ચરણો મળીને બનતે બ્લેક તે ન માનનમાય: એ સુપ્રસિદ્ધ લેક જ છે. “આવશ્યક-ચૂર્ણિકારે તેનું પ્રાકૃતરૂપ કે રૂપાંતર આ રીતે આવ્યું છે :
‘ મોગરો , ઋવિ વા i | बिहमतीरविस्सासो, पंचालो त्थीनु मद्दवं ।।
(મુતિ પ્રતિ, પૃ. ૪૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org