________________
ઉદાહરણસચિ. યુ. ૨૬). પરંતુ એ જ શબ્દ આગમગ્રંથોમાં અન્યત્ર અનેક સ્થળે પણ મળે છે. અહીં એ હકીકત નેંધીએ કે સૂત્ર ૨૬૪ નીચે આપેલ ઉદાહરણ મä તિર્થ પવહે એ પણ “ક૫ત્રમાં મળતું હોવાની વસેનવિજયજીએ નિર્દેશ કર્યો છે. '
ઉક્ત બંને ઉદાહરણે શૌરસેન'નાં ઉદાહરણ તરીકે આપેલાં છે, તેથી એવો પ્રશ્ન થાય કે આગમોની ભાષા તે અર્ધમાગધી છે, તે તેમાંથી શાસેનીનાં ઉદાહરણ કેમ આપ્યાં છે. પણ સત્ર ૩૦૨ વડે સ્પષ્ટીકરણ કરેલું છે : વિશેષ પરિવર્તને બાદ કરતાં મગધામાં શૌરસેની અનુસાર (તથા રાત્ર ૨૮ અનુસાર, પ્રાકૃત પ્રમાણ પણ ફેરફાર થાય છે—સૂત્ર ૨૮૭ ઉપરની વૃત્તિમાંથી પણ આ બાબતનું સ્પષ્ટીકરણ મળી રહે છે.
હવે આ સંબંધમ સત્ર ૩૦૨ નીચે આપેલું એક ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આપણે ઉપર સત્ર ૨ ૬૫નું જે ઉદાહરણ નોંધ્યું છે, તે જ ઉદાહરણ અહી 12 માં હાજે એવા રૂપે આપેલું છે. આ ઉદાહરણ પણ કેદ આગમગ્રંથમાંથી જ લેવાયાનું આપણે માની શકીએ. અને તે જે સમસ્ય. ઉપસ્થિત થાય છે તે એ છે કે હેમચંદ્રાચાર્યની સમક્ષ આગમગ્રંથની રે હસ્તપ્રત હતી તેની ભાષાનું સ્વરૂપ કેવું હતું ? હેમચંદ્રાચાર્ય અનુસાર (સત્ર ૨૮૭ ઉપરની છત્તિ) અગમ ની અર્ધમાગધીમાં “નામાન્ત પ્રકારના કાર થાય એવા લક્ષણ સિવાય, કવચિત માગધીનાં અન્ય લક્ષણે, શૌરસનીનાં લક્ષણે અને પ્રાકૃતનાં લક્ષણ પણ મળે છે. એ રીતે હેમચંદ્રાચાર્યનું લક્ષણનિરૂપણું તે. સુસંગત જ છે. પણ આપણી પાસે આમાંથી એ હકીકત આવે છે કે કોઈક આગમગ્રંથની હેમચંદ્રાચાર્યને ઉપલબ્ધ હસ્તમતમાં સમાવં જાવા, તે કઈક હસ્તમતમાં રામ મયર્વ મરાવી એ યાક હતા.
આના પરથી એક અટકળ એવી થઈ શકે કે કલ્પસત્ર જેવા વધુ પ્રચલિત અને પ્રચારમાં વધુ રહેતા પંથની મૂળ ભાષા પર ઉત્તરકાલીન પરિવર્તનને (મહા રા. પ્રાકૃત માટે જે લાક્ષણિક છે તેવા ફેરફારોનો) પ્રભાવ પડ્યો હોય, પરંતુ આચારાંગ” જેવા ગ્રંથોની તત્કાલીન હસ્તપ્રતમાં મૂળ ભાષાનાં લક્ષણે કેટલેક અંશે જળવાઈ રહેલાં હેય. છે મá Bgવી એ ઉદાહરણ માગંધી તવે. જેમાં જળવાયાં છે એવી. “આચારાંગ” જેવા સત્રની હસ્તપ્રતમાંના પાકને આધારે હેમચંદ્રાચાયે આયુ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org