SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે પ્રવાસ [ ૨૪૧ પૂરતી લાયકાત હોય. જે પ્રાચીન કારીગરીવાળા એકાદ પથ્થરના ટુકડાનું અગર ઘસાયેલ–ભૂંસાયેલ એક બે અક્ષરવાળા લેખનું પણ મહત્ત્વ સમજતે હાય, લેખાની નકલા કરતાં જાણતા હોય, ફાટા લેતાં શીખ્યો હાય અને તીર્થોના ઇતિહાસના સાચા અભ્યાસી હોય. આજે સરકારી સંસ્થાઓમાંથી આવુ શિક્ષણ પામેલ માણસા મેળવવા એ મુશ્કેલ નથી, માત્ર કાર્ય કર્તાની દૃષ્ટિ ખૂલવી જોઈ ઍ. એથી દિશની પ્રાચીનતા અને તેનો તિહાસ સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી-વિદેશી વિદ્યાનેાનુ આકર્ષણ વધવાથી તીર્થં ઉપર આવતા પ્રત્યાયાને દૂર કરવાનું કામ બહુ સરળ થશે, સાધુગણને વિનંતી :—કાર્યની દિશા નિશ્ચિત અને વનનુ વ્યાવહારિક ધ્યેય અસ્પષ્ટ હોવાથી આટલે મેાટે! સાધુસમુદાય છતાં સામાજિક હિતના કામ માટે સેવકાની માગણી હમેશાં ચાલુ જ રહે છે અને સેવાના અભાવની ફરિયાદ મટતી જ નથી. ઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુસંસ્થાને અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક બાજુ પરોપકારી ગણાતા મેરા વર્ગ હોય અને બીજી બાજુ કા કર્તાને અભાવે અનેક ઉપયાગી કાર્યાં ન થતાં હોય કે નાશ પામતાં હોય તેવે વખતે દૂરદર્શી સાધુપુરુષેનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ અને કામની યાગ્ય વહેંચણી કરી લે. સાધુ સમક્ષ નીચેનાં કામેા એછામાં ઓછા છે જ. (૪) પુસ્તકભડારાની યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત સૂચિ, તેમ જ તેના ઈતિહાસ તૈયાર કરવાનું કામ. (૬) તદ્દન છેલ્લી અને નવી ઉપયાગી પદ્ધતિએ મૂળ પુરતા છપાવવાનું કામ. (r) પસંદ કરેલ ખાસ પુસ્તકામાં લોકભાષામાં પ્રમાણિક અનુવાદ કરવાનું કામ. (ઘ) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્ત્વપૂર્ણ નવ સાહિત્ય રચવાનું કામ. (૪) દરેક તી અને ભદિરને લગતા સર્વાંગિણી ઈતિહાસ લખ વાનું કામ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249304
Book TitleAmaro Pravas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size213 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy