________________
૨૪૦ ]
શન અને ચિંતન
અને ખીજા દિવસના કાર્યસ ંતોષે ત્રીજો દિવસ પણ રોકાયા. એકદર પાંચ મંદરામાં હતા તેટલા લગભગ બધાએ લેખ એ બંને કાશીલ મહાનુભાવાએ મળી આવેલા પથ્થરા ઉપરના શકય લેખે ઉતારી લીધા. આ બધા લેખે બહુ મહત્ત્વના છે. તેમાંના ચેડા લેખા અને તે પણ બહુધા અપૂર્ણપણે પ્રાચીન જૈન લેખ સંગ્રહ ખીજા ભાગમાં છપાયેલા છે. આ વખતે ઉતારી લીધેલા લેખાની સંખ્યા જેમ મેટી છે તેમ તેની પૂર્ણ નકલ એ પણ ખાસ મહત્ત્વની બાબત છે. એ બધા શીલાલેખા યોગ્ય રીતે ત્રૈમાસિકમાં અગર સ્વતંત્ર પુસ્તકરૂપે તેના મજ્ઞ શ્રી જીવિજયજી તરફથી પ્રસિદ્ધ થવાના હાવાથી તે સંબંધમાં અહીં સ્થાન રાકવુ વૃથા છે; છતાં એટલું તેા સૂચવી દઉં કે એ લેખમાં ઘણી નવી અને મહત્ત્વની ખીના જાણવાની મળશે અને ઐતિહાસિકા માટે એક રસ–પ્રદ પ્રકરણ ઉપસ્થત થશે.
મારે સાચી જ રીતે કબૂલ કરવુ જોઈએ કે લેખાની નો લેવા આદિ જે કુશળ કનું ઉપર ફ્રેંક વર્ણન કર્યું છે, તેમાં મારા નામના પણ હિસ્સે નથી. હું માત્ર તટસ્થ પ્રેક્ષક અને એ કુશળકથી આનતિ થનારા અને જિજ્ઞાસા શમાવનારા અને અહુ તે આ વન લખી સ ંતુષ પડનારા છું. જ્યારે આ શ્રી જીવનવિજયજી અને રા. મેાહનલાલ સમાહિત મતે લેખાની નકલ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારના દૃશ્યની છાપ મારા મન ઉપરથી ભૂંસાય તેવી નથી. પણ એ વાત જવા દઈ તે વખતે આવેલા વિચારેામાંથી કેટલાક લખી દઉં.
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની કર્તવ્ય દશા—જે તીર્થંસ્થાના અને મદિરા જૂનાં તેમ જ આંધકામ, કારીગરી અને તિહાસની ષ્ટિએ અતિ મહત્ત્વનાં છે. (૧) તેનું સંપૂર્ણ સર્વસ્વ કાયમ રાખવા અને તેને યાગ્ય રૂપમાં પ્રસિદ્ધિમાં આણવા માટે જરૂરનું છે કે આખા દેશમાં મહત્ત્વનું સ્થાન ભાગવતી આણંદજી કલ્યાણુજીની સંસ્થા તે માટે ખાસ પ્રબંધ કરે. (૨) જો તે પાતાને ખાસ ઉપયોગી થાય તેવા પ્રાચીન તેમ જ અર્વાચીન સ્થાપત્ય અને શીલ્પ-કળા અભ્યાસીએના એક વર્ગ તૈયાર ન કરી શકે તે ખાસ ખાસ તીર્થસ્થાનમાં એક એક એવા માણસની નિમણૂક કરે તે જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શીલ્પકળામાં નિષ્ણાત હાય અને તિહાસસિક તેમ જ લાના હોય. (૩) જ્યાં એવા ખાસ માણુસની નિમણૂક શકય ન હોય ત્યાં વહીવટી માણસ જ એવા રાકવા જોઈ એ કે જેમાં ઓછામાં ઓછી જૈન ઇતિહાસ જાણવા અને સાચવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org