________________
૧૫૮ ]
દર્શન અને ચિંતન
સ્વપક્ષના ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનને અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણુ ઉદ્ધૃરી યથાસંભવ હેત્વાભાસ દ્વારા પ્રતિવાદી પક્ષ દૂષિત કરે. આ સાધન અને દૂષણના જે ક્રમ આપ્યા છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કાઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જો વાદી અગર પ્રતિવાદીને એવુ નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તે તે પોતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્દરવાની બીજી કાઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાનદ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જલ્પ અગર વિતાની હાય છે—નહિ કે વાદની. (ન્યા. સૂ. ૧. ૨. ૧. ખીજી વિગત માટે નુ પરિશિષ્ટ ૬ )
આ પ્રમાણેના ક્રમ વૃતિમાં આપેલ છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પેાતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જોવા જેવુ છે. તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરવા એનું સ્પષ્ટ વર્ણન છે. ( જુઓ ઃ પરિચ્છેદ ૮, મૂ. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા)
વિભાગ ૨
ચર્ચામાં છળ અને જાતિના પ્રયોગ કરવા વિષે મતભેદ
વાદ અને જલ્પકથા વચ્ચેનુ અંતર બતાવતા અક્ષષપાદન અનુગાની કાઈ કહે છે કે વાદમાં તે લ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હાવાથી નથી યોજાતી, પણ જપમાં તે ચેાજાય છે; કેમ કે દુઃશિક્ષિત, કુતર્ક થી વાચાળ, અને વિતાકુશળ પડિત છલ આદિ સિવાય બીજી રીતે ક્રમ તી
..
शक्याः
१. ननु लजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति वादजल्पयो विंशेष:, ચાર. दुःशिक्षित कुतकींशलेशवा चालिताननाः । किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ||१|| गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको भुनिः ॥२॥ प्रमाणमीमांसा पृ. ३० હિ. પં. શ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org