________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
नामि किं वदसि कस्य कृतान्त एष । सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः
क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥
“ તું શું બોલે છે હું નથી સમજ. આ તે કેને સિદ્ધાંત છે? સિદ્ધાંતયુક્ત બેલ, આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો, અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળી પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. તે ૮
આનાથમાસુપુજારતોમિયો करोत्तरैरभिहतस्य विलीयते धोः। नीराजितस्य तु सभाभटसंकटेषु
શુદ્ધઘારવિમેવ વિસ્વાતિ / ૨૨ II
કઠોર ઉત્તર વડે જે પુણ્ય આધાત પામી જાય છે તેની બુદ્ધિ જે આનાથ માર્ગને અનુસરી સુકુમાર અભિગ કરનારી હોય છે તે તે વિલીન થઈ જાય છે. પણ જે પુર એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભથી ભરેલા રણાંગણમાં ચેખો માર ખાઈ સૂઈ જાય છે. ૨૧
किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्नः । आशीविषो हि दशनैः सहजोग्रवीय: क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેના માટે તે પોતે મર્મ ઉપર કરેલ પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વિર્યવાળા દાંત વડે ક્રીડા કરતે આવિધ સપ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. આ ૨૬ છે.
મોજાવકના તફામવાત: स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि
થઃ કૃતારગુ સમ જવ અર્થ છે ૨૭ મંદ, અલ્પાભ્યાસી જે શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જે અશાંતચિત્ત હોય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org