________________
૧૪૬ ]
દર્શન અને ચિંતન તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સજોનાં મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સેગણે પ્રયત્ન કરે જોઈએ. છે ૨૭ છે
आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्ष : पश्यत्यनाहतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः
rગાવાન faષત જતિ ૨૮ in જે પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલે પિતાના શત્રુઓને શેક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. ૧ ૨૮ છે
किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु कि त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणशानुबल हि तेजः कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥ २९ ॥
સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જે પરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે? કારણ કે વાણથી પ્રકટાવેલું તેજ માત્ર વાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. જે ૨૯ છે
परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां ननपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषदबलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां
न तपति यथा विशातारस्तथा कृतविग्रहाः ॥ ३२ ॥
જેમ સમૃદ્ધિશાળી અને નીતિ હોવા છતાં પણ જે રાજા રહસ્ય બળથી દુબળ હોય છે તે તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભેગવી શકો નથી, તેમ શાસ્ત્રોને જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતા હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠત નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે શાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે છે ૩૨ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org